જૈન આચાર્ય લોકેશજી એ રિપબ્લિક ભારત સંવાદને સંબોધિત કર્યું

ભગવાન શ્રી રામનું અપમાન હિંદુસ્તાન સહન નહીં કરે – જૈન આચાર્ય લોકેશજી અમીશ ત્રિપાઠીની પુસ્તકમાં સીતા, રામ, લક્ષ્મણનું અપમાન અતિ આપત્તિજનક – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ રિપબ્લિક ભારત સંવાદને સંબોધતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ આપણું ગૌરવ છે, એ જ અમારી ઓળખ છે. શ્રી રામ, માતા સીતા, […]

સથવારો ફાઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મહાદેવર મંદિર, ત્રંબાના સંયુકત ઉપક્રમે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય મેળો યોજાશે.

સથવારો ફાઉન્ડેશનના કેતન પટેલ દ્રારા મેળામાં પધારનાર તમામ ભાવિકોને મહાપ્રસાદ–ફરાળ કરાવાશે. સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશનનાં પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ સતત કરવામાં આવે છે. સથવારો શઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મંદિર, ત્રંબાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮/૦૮/૨૦૨૫, ગુરૂવારના રોજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, ત્રિવેણી સંગમ, કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય […]

26 ઓગસ્ટ, “ઇન્ટરનેશનલ ડોગ ડે”

મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર એટલે કૂતરો કૂતરા એટલે મફત માં ઝેડ પ્લસ સીક્યોરિટી આપનાર પ્રાણી કૂતરા એ માણસોની સૌથી નજીક રહેતા પશુઓ છે. તેઓ માણસોને કાયમ વફાદાર રહે છે. કૂતરા એ માણસની ભાવનાઓને સારી રીતે સમજવાની ક્ષમતા ધરાવે છે. તેમની આ જ વફાદારીને મનાવવા માટે 26 ઓગસ્ટે “વર્લ્ડ ડોગ ડે” મનાવવામાં આવે છે. માણસના સૌથી […]

વડવાઓને પિતૃ માસમાં લોટો લઈને પાણી પાવા જવા કરતા સુંદર મજાનો વડવાઓની તૃપ્તિ માટે આજીવન યાદીમાં તેમની સુંદર મજાનો ચેકડેમ બનાવીએ અને કાયમી યાદગાર બનાવીએ.

સમગ્ર જૈન સમાજ પર્યુષણ નિમિત્તે ખૂબ દાન પુન નું મહત્વ હોઈ છે,તેથી સૌથી જો ઉત્તમ દાન હોય તો ખરેખર સમગ્ર જીવસૃષ્ટિને પાણી મળી રહે તેના માટે ચેકડેમ અચૂક બનાવવો જોઈએ. ભાદરવો મહિનો એટલે પિતૃનો મહિનો એટલે કે આપણા વડવાઓને તૃપ્તિ માટે લોટો લઈ ને પાણી પાવા જવું ખરેખર આપણે વિચારીએ કે આપણા પરિવારનો આધાર સ્તંભ […]

प्रदूषण से मुक्ति का समाधान –छोटे जंगल (शहरी वन) तैयार करना

महानगर के भारती अस्पताल के पास 200 वर्ग फुट में तैयार किए गए एक शहरी वन ने यह साबित कर दिया है कि छोटे-छोटे प्रयास भी प्रदूषण कम करने और वातावरण को शुद्ध बनाने में बड़ी भूमिका निभा सकते हैं। मात्र दो वर्षों में विकसित इस मिनी जंगल ने आसपास की हवा को स्वच्छ और […]

24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક”

જળ એ જ જીવન જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે સમગ્ર વિશ્વમાં 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક” ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન […]

સૌરાષ્ટ્રના સૌથી મોટા શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા પાણી બચાવો અભિયાનની અસંખ્ય લોકોએ માહિતી મેળવી.

સમાજના દરેક લોકો સુધી “જલ એજ જીવન” છે, તેવી માહિતી પહોંચે તેના માટે રાજકોટના શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલનું આયોજન રાખેલ હતું, તેમાં લોકોએ મુલાકાત લઇ અને અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું જતન કેવી રીતે થાય તેની માહિતી અપાતી હતી, જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના કલેક્ટરશ્રી ડો. ઓમ […]

શ્રાવણ માસની પિતૃ અમાસ નિમિતે ૨૩૦૦ ગૌમાતાના પવિત્ર સાનિધ્યમાં કિશાન ગૌશાળામાં ખાતે આનંદોત્સવ અને વન ભોજન કાર્યક્રમ

ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માતૃત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં ગૌને “કામધેનુ” તરીકે ઓળખવામાં આવી છે, જેને સર્વસુખ અને સમૃદ્ધિ દેનાર માનવામાં આવે છે. ગૌમાતા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી પરંતુ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને સમાજજીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. દૂધ, ઘી, દહીં, મૂત્ર અને ગોબર જેવા પદાર્થો માનવજીવન માટે અમૂલ્ય દાન છે. તેથી […]

પ્રથમ 11 મહિનામાં જ 5 કરોડનું ડિસ્કાઉન્ટ સદભાવના વૃદ્ધાશ્રના બન્ને મેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવ્યું.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના બન્ને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]