જૈન આચાર્ય લોકેશજી એ રિપબ્લિક ભારત સંવાદને સંબોધિત કર્યું
ભગવાન શ્રી રામનું અપમાન હિંદુસ્તાન સહન નહીં કરે – જૈન આચાર્ય લોકેશજી અમીશ ત્રિપાઠીની પુસ્તકમાં સીતા, રામ, લક્ષ્મણનું અપમાન અતિ આપત્તિજનક – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ રિપબ્લિક ભારત સંવાદને સંબોધતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ આપણું ગૌરવ છે, એ જ અમારી ઓળખ છે. શ્રી રામ, માતા સીતા, […]