પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગોનું આયોજન તથા સ્નેહમીલન, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા પૂજય પાવન શ્રી ડુંગરબાપા, ગોરધનદાદા તથા કુળદેવી શ્રી ભવાનીમાં મંદિર રાણપુર (નવાગામ) મુકામે વિવિધ પ્રસંગોનું આયોજન કરેલ છે. જેના અંતર્ગત આસો શુદ–૮ (આઠમાં નોરતે) તા. 29/09/2025, સોમવારના રોજ સાંજે 5-00 થી 7-00 કલાકે રાણપુર ગામની બાળાઓને રાસ લેવડાવવાના છે તો આ પ્રસંગે પરિવારને લાભ લેવા આમંત્રણ છે. આ પ્રસંગે […]

“ગાંધી જયંતી” તથા “વિશ્વ પ્રાણી દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વ આગામી તા.02/10/2025, ગુરૂવારનાં રોજ ‘ગાંધી જયંતી’ તથા તા. 04/10/2025 ને શનીવારનાં રોજ ‘વિશ્વ પ્રાણી દિવસ’ (વર્લ્ડ એનીમલ ડે) તરીકે ઉજવણી કરાશે. પ્રાણીનાં સંરક્ષણ, હકક માટેનો આ વિશ્વવ્યાપી દિવસ ગણવામાં આવે છે. આ પર્વ નિમીતે સમગ્ર ગુજરાતમાં કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ […]

26 સપ્ટેમ્બર, “વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ”

પ્રકૃતિ, ઈશ્વરની પ્રતિકૃતિ જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ […]

સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતેસાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું .

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં  સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે […]

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન

ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવા નો સમન્વય જ સમાજને ઉન્નત કરશે – આચાર્ય લોકેશજી. યોગ અને ધ્યાન દ્વારા નશાની લત પર વિજય મેળવી શકાય છે – પવન જિંદલજી. અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” વિશેષ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય લોકેશ મુનિજીની ઉપસ્થિતિમાં […]

“સમસ્ત મહાજન”ના નવા કાર્યાલયનું મુંબઈ ખાતે બુધવારે ઉદ્ઘાટન

“સમસ્ત મહાજન” સંસ્થાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા.24 સપ્ટેમ્બર બુધવાર, 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે, પ્રસાદ ચેમ્બર, ઓપેરા હાઉસ, મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પર્યાવરણ અને જળવાયુ તથા પશુપાલન મંત્રી, મહારાષ્ટ્રના શ્રીમતી પંકજાતાઈ મુંડેજી તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે મહારાષ્ટ્રના ગૃહનિર્માણ, પર્યટન અને કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી જામનગર જિલ્લાના કાલાવડમાં મળશે વિશાળ જળ સંમેલન

જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગીરગંગા પરિવાર કાર્યાલયની લીધી મુલાકાત જળ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે ગીરગંગા પરિવારને વધુ ત્રણ હિટાચી મશીનોનું લોકાર્પણ કરાશે જળસંચયના 1,11,111 સ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટના કાલાવડ રોડ પરના કાર્યાલયની મુલાકાતે આવેલા જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના […]

પક્ષીઓથી ઘણું શીખવા જેવું છે

૧. તેઓ રાતે કંઈ ખાતા નથી. ૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી. ૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા / કરવા બીજા પાંસે મોકલતા નથી. ૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડુ ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય            […]

જીવદયા,માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરશે ધર્મ ખેતાણી

યુવા સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણીના સુપુત્ર ધર્મ ખેતાણીનો તા.23 ના રોજ અગીયારમાં વર્ષમાં સેવામય મંગલ પ્રવેશ. જાહેર જીવનના વરિષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ.હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઇઝરી કમિટી મેમ્બર, ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની  એવોર્ડ & ઈવેન્ટ કમિટી મેમ્બર, ગુજરાત સરકારના  […]

નવરાત્રી  પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની 21 વર્ષની જીવદયા યાત્રા ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 13 લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત […]