सुप्रीम कोर्ट का फैसला:स्ट्रे डॉग्स के लिए शेल्टर होम नहीं, केवल टीकाकरण और निगरानी

सुप्रीम कोर्ट ने दिल्ली में घूमते हुए कुत्तों को शेल्टर होम में रखने के आदेश पर संशोधन करते हुए बड़ा फैसला सुनाया है। अदालत ने स्पष्ट किया कि सामान्य घूमते कुत्तों को शेल्टर होम में नहीं रखा जाएगा। केवल बीमार और आक्रामक कुत्तों को ही शेल्टर होम में रखा जाएगा। अन्य सभी कुत्तों को टीकाकरण […]

हरियाणा सरकार ने पर्यूषण पर्व के दौरान मांस बिक्री पर अपील की

हरियाणा सरकार ने राज्य के सभी नगर निगम क्षेत्रों में स्थित बूचड़खानों से अनुरोध किया है कि वे जैन समुदाय के प्रमुख त्योहार पर्यूषण पर्व के दौरान मांस की बिक्री बंद करें। इस वर्ष पर्यूषण पर्व 20 अगस्त से 28 अगस्त 2025 तक मनाया जाएगा। सरकार की ओर से नगर निगमों को निर्देश दिया गया […]

પર્યુષણ માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત નથી, તે આપણાંઅંતરાત્મામાં અહિંસા અને કરુણાનું દીપક પ્રગટાવે છે

પર્યુષણ આપણને શીખવે છે કે દરેક જીવમાં આત્મા છે અને સૌને જીવતા રહેવાનો અધિકાર છે પર્યુષણ જૈન સમાજનો સર્વોચ્ચ પર્વ છે, જે આત્મશુદ્ધિ, અહિંસા અને કરુણાના માર્ગે લઈ જાય છે. આ 8 દિવસ અથવા 10 દિવસ દરમિયાન જૈન ભક્તો ઉપવાસ, પ્રાર્થના, પાઠ, સ્વાધ્યાય અને ક્ષમા-યાચના કરે છે. ભારતમાં અંદાજે 16,000થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ છે, જેમાં […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં પર્યુષણ મહાપર્વનો શુભારંભ

આત્મ આરાધનાનો મહાપર્વ છે પર્યુષણ – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામમાં પર્યુષણ મહાપર્વની ધૂમ અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક, વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં, વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામના શાંત અને પવિત્ર વાતાવરણમાં આયોજિત પર્યુષણ મહાપર્વમાં વિવિધ વયના શ્રદ્ધાળુઓ, ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. તારીખ 20 ઓગસ્ટ બુધવારથી શરૂ થયેલા પર્યુષણ મહાપર્વમાં […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં જૈનધર્મનો પ્રખ્યાત “મહાપર્વ પર્યુષણ” બુધવારથી શરૂ થઇ ગયો છે – આચાર્ય લોકેશજી

પર્યુષણ મહાપર્વમાં રોજ પ્રવચન અને ભક્તિ સાંજનો કાર્યક્રમ વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામમાં – આચાર્ય લોકેશજી આત્મ આરાધનાનો મહાન આધ્યાત્મિક પર્વ છે પર્યુષણ – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામમાં જૈનધર્મનો પ્રખ્યાત “મહાપર્વ પર્યુષણ” વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજીના સાથસંગમાં ઉજવવામાં આવશે. અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ […]

Gau Vishwavidyapitham, Gandhinagar, in collaboration with Tirthdham Prerna Tirth, G.C.C.I., and Gau Seva activities,Gujarat State, is organizing a four-day “Gaupreneurship Development” Panchgavya Production Training Program.

The program will be held from 22nd to 25th August, Friday to Monday. Gau Vishwavidyapitham, Gandhinagar, in collaboration with Tirthdham Prerna Tirth, G.C.C.I., and Gau Seva activities, Gujarat State, is organizing the four-day “Master Trainer Development Program (MTDP)” Panchgavya Production Training from 22nd August, Friday to 25th August, Monday at Tirthdham Prerna Tirth, Pirana Village, […]

गौ विश्व विद्यापीठम, गांधीनगर द्वारा तीर्थधाम प्रेरणा तीर्थ , जी.सी.सी.आई. एवं गौसेवा गतिविधि, गुजरात प्रांत के सहयोग से चार दिवसीय “गौप्रेन्योरशिप विकास” पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन।

यह वर्ग 22 से 25 अगस्त, शुक्रवार से सोमवार तक आयोजित किया जाएगा। गौ विश्व विद्यापीठम, गांधीनगर द्वारा तीर्थधाम प्रेरणा तीर्थ , जी.सी.सी.आई. एवं गौसेवा गतिविधि, गुजरात प्रांत के सहयोग से चार दिवसीय “मास्टर ट्रेनर डेवलपमेंट प्रोग्राम (MTDP)” पंचगव्य उत्पादन प्रशिक्षण का आयोजन 22 अगस्त, शुक्रवार से 25 अगस्त, सोमवार तक तीर्थधाम प्रेरणा तीर्थ, पीराणा […]

પવિત્રપર્યુષણ પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ […]

મિચ્છામિ દુક્કડમ – કાવ્ય

કરવા ખાતર ના આ કાજ કરજો કરવાં ખાતર ના આ કાજ કરજોસાચે સાચું જ સૌને માફ કરજો દુભાવ્યા હોય તેને અશ્રુથી ધોઈએ રીતે નિજ હૃદયને સાફ કરજો જીતવાં જેવું દિલ જ છે આ જગમાંસરળ સહજ બની ત્યાં રાજ કરજો માફી આપવી એ તો છે વિરનું કામમાફી માંગી મહાવીર રિવાજ કરજો જે કર્મની માફી માંગી કર્મ […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજી સાથે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજી એ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

“આચાર્ય લોકેશજીએ વિશ્વ પથ પર ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને જૈન દર્શનનું નામ રોશન કર્યું છે” – ઓમ બિરલાજી “વિશ્વ શાંતિની સ્થાપનામાં ભારતીય સંસ્કૃતિ અને જૈન દર્શનનું મહત્વપૂર્ણ યોગદાન શક્ય છે” – આચાર્ય લોકેશજી લોકસભાના અધ્યક્ષ માનનીય ઓમ બિરલાજી સાથે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ મુલાકાત કરી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે જ અહિંસા […]