આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત થતા આચાર્ય લોકેશજીને કર્ણાટકના રાજ્યપાલે શુભેચ્છા પાઠવી

શ્રી શ્રી રવિશંકરજીએ શાલ ઓઢાડીને આચાર્ય લોકેશજીને સન્માનિત કર્યા પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે રાષ્ટ્રપ્રમુખો અને આધ્યાત્મિક ગુરુ એકસાથે બેઠા – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી લંડનમાં યોજાયેલા “પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આંતરરાષ્ટ્રીય માર્ચ” દરમિયાન પ્રતિષ્ઠિત “આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર”થી સન્માનિત થયા બાદ બેંગ્લોર પહોંચતા કર્ણાટકના […]

दिल्ली में सुप्रीम कोर्ट के आदेश पर आवारा कुत्तों की पकड़:चुनौतियाँ और वास्तविकता

सुप्रीम कोर्ट ने दिल्ली में दो महीने के भीतर सभी आवारा कुत्तों को पकड़ने का आदेश दिया है, लेकिन जमीनी हकीकत में यह कार्य ‘मिशन इम्पॉसिबल’ जैसा है। दिल्ली में अनुमानित 10 लाख आवारा कुत्तों के लिए न तो पर्याप्त आश्रय स्थल हैं, न सटीक गणना, न प्रशिक्षित कर्मचारी, और न ही आवश्यक फंड। मौजूदा […]

गाय को राष्ट्रीय पशु घोषित करने की कोई योजना नहीं,केंद्रीय पशुपालन मंत्री ने संसद को दी जानकारी

लोकसभा में एक लिखित प्रश्न के उत्तर में केंद्रीय मंत्री श्री बघेल ने कहा कि संविधान के अनुच्छेद 246(3) के अनुसार संघ और राज्यों के बीच विधायी शक्तियों के वितरण के तहत पशुओं का संरक्षण राज्य विधानमंडल का विषय है। उन्होंने बताया कि केंद्र सरकार दिसंबर 2014 से राष्ट्रीय गोकुल मिशन का क्रियान्वयन कर रही […]

સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજનનો એક અનોખો સંકલ્પ.

સમસ્ત મહાજન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત 15 પરિવારોને 9 લાખનીવ્યાજમુક્ત લોન આપીને અર્ટિગા કાર આપવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ ડ્રગ-મુક્ત, સંસ્કારી અને સંસ્કૃતિ-પ્રેમી 15 ડ્રાઇવર પરિવારો કાયમી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધશે. શ્રી સાબરમતી જૈન શ્વેતાંબર મુ.પૂ. સંઘનાં પ્રાંગણમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ગીતાર્થ ગચ્છાધિપતિ ભગવંત શ્રીમદ […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 14343 થી વધારે પશુઓની સારવાર અને 439 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

ન્યુક્લિયર હથિયારો, યુદ્ધ અને હિંસાથી મુક્તિ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે આવશ્યક છે – આચાર્ય લોકેશજી આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ અને સમરસતાના ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન છે – ડૉ. અગરવાલ ‘ન્યુક્લિયર નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ’ એક પ્રશંસનીય પ્રયત્ન છે – સ્વામી જ્ઞાનાનંદ વિશ્વ શાંતિ અને સમરસતા સ્થાપવું એ એક સંયુક્ત જવાબદારી છે […]

13 ઓગસ્ટ, “વિશ્વ અંગદાન દિવસ”

અંગદાન, મહાદાન દર વર્ષે અંગદાન અંગેની જાગૃતિ હેતુ “વિશ્વ અંગદાન દિવસ” ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો […]

Celebrate the sacred and holy festival of Ganesh Chaturthi witheco-friendly Ganesh idols made from cow dung (Gomaya).

Dr. Vallabhbhai Kathiriya, founder of G.C.C.I, former Minister of the Government of India, and former Chairman of the Rashtriya Kamdhenu Aayog, initiated a nationwide campaign to promote eco-friendly Ganesh idols made from cow dung. Accepting the call of Honorable Prime Minister Shri Narendra Modi, G.C.C.I has requested the public to support the installation and worship […]

गणेश चतुर्थी का पावन और पवित्र त्योहार गौमय (गोबर) से बने इको-फ्रेंडली गणेश के साथ मनाएं।

जी.सी.सी.आई के संस्थापक, भारत सरकार के पूर्व केंद्रीय मंत्री, राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने गाय के गोबर से निर्मित इको-फ्रेंडली श्री गणेशजी की प्रतिमा के पूरे देश में प्रचार-प्रसार का अभियान शुरू किया था। प्रधानमंत्री श्री मोदी जी के आह्वान को स्वीकार करते हुए जी.सी.सी.आई द्वारा गोमय-गोबर से बनी गणेशजी […]

ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર)થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ.

જી.સી.સી.આઈ ના સ્થાપક, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સમગ્ર રાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારનું અભિયાન હાથ ધર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદીજીના આહવાનને સ્વીકારી જી.સી.સી.આઈ દ્વારા ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન, પૂજન માટે અભિયાન રૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કરવામાં આવે છે કે પ્રધાનમંત્રીશ્રીના […]