“गौ राष्ट्र यात्रा 2025” का किशान गौशाला में दिनांक 20 जुलाई 2025, रविवार को शाम 05:00 बजे GCCI और किशान गौशाला के संयुक्त उपक्रम में दिव्य स्वागत समारोह।

“गौ राष्ट्र यात्रा 2025” एक ऐतिहासिक, आध्यात्मिक और राष्ट्रीय स्तर की सांस्कृतिक यात्रा है, जिसका मुख्य उद्देश्य भारत की प्राचीन गौ-संस्कृति को पुनः उजागर करना, गौ माता का संरक्षण और संवर्धन करना एवं पंचगव्य आधारित ग्रामीण अर्थव्यवस्था को फिर से जीवंत बनाना है। इस यात्रा की शुरुआत 15 जून 2025 को पवित्र ऋषिकेश (उत्तराखंड) से […]

“ગૌ રાષ્ટ્ર યાત્રા 2025” નું કિશાન ગૌ શાળા ખાતે તા. 20,જુલાઇ, 2025 રવીવાર ના રોજ સાંજે 05:00 કલાકે જી.સી.સી.આઈ અને કિશાન ગૌ શાળા નાસંયુકત ઉપક્રમે દિવ્ય સ્વાગત સમારોહ.

“ગૌ રાષ્ટ્ર યાત્રા 2025” ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુન ઉજાગર, ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો છે. આ યાત્રાની શરૂઆત ૧૫ જૂન ૨૦૨૫ ના રોજ પવિત્ર ઋષિકેશ (ઉત્તરાખંડ) થી થઈ છે અને તે રામેશ્વરમ (તમિલનાડુ) ખાતે પૂર્ણ […]

गौ आधारित रोजगार को बढ़ावा देने हेतु विशेष प्रशिक्षण कार्यक्रम“मास्टर ट्रेनर डेवलपमेंट प्रोग्राम (MTDP)” का आयोजन

= वगॅ मे भाषा गुजराती-हिन्दी रहेगी= वगॅ मे पुणॅ समय उपस्थित रहना आवश्यक है= चालू वर्ग मे फोन बंघ रहेगें= महतम्म 30 लोगो की संख्या रहेगी तो रजिस्ट्रेशन जल्द से जल्द करवाए= बहनो के रहने की अलग व्यवस्था रखी गई है= पंचगव्य उत्पादन बनाने के लिए मोल्ड, मशीन,सांचा, प्रीमिक्स की जानकारी प्राप्त होगी = प्रशिक्षण […]

અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમેં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળ સંચય માટેની સભા મળી

ટર્બો બેરિંગના પ્રતાપભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનોને આપ્યું માર્ગદર્શન. જળસંચયની પ્રવૃત્તિને વધુ વેગ મળે અને વધુને વધુ લોકો આ સ્વેચ્છિક ચળવળમાં જોડાય તે માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની એક સભા તાજેતરમાં ગત તારીખ 10 ના રોજ સાંજે 5 વાગ્યે અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમના હોલ ખાતે મળી હતી. આ સભામાં ટર્બો બેરિંગના શ્રી પ્રતાપભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત અમરેલીના […]

શ્રાવણ મહિનો તથા જન્માષ્ટમીનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના,નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.

એનીમલ હેલ્પલાઈન દ્વારા શ્રાવણ મહિનો તા.25/07/2025 થી તા. 23/08/2025 દરમ્યાન આવતા પવિત્ર તહેવારો નીમીતે કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ, આ મહિનો ભગવાન ભોળાનાથની પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ મહિનો ગણવામાં આવે છે. સમગ્ર ભારત દેશનાં શીવ મંદીરમાં શ્રધ્ધાળુઓ પવિત્ર ભાવથી ભગવાન […]

કેનાડામાં આચાર્ય લોકેશજી અને કાંસુલેટ જનરલ માસાકૂઈએ જૈન સેન્ટર ઓફ બ્રિટિશ કોલંબિયાના 9મા પ્રતિષ્ઠા વર્ષગાંઠ સમારંભને સંબોધન આપ્યું

ભારત અને કેનેડા સાથે મળીને કાર્ય કરે તો વિશ્વમાં શાંતિ અને સદભાવના શક્ય– આચાર્ય લોકેશજી ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના સિદ્ધાંતો આજના સમયમાં વધુ પ્રાસંગિક– આચાર્ય લોકેશજી કાંસુલેટ જનરલ માસાકૂઈ રૂંગસંગ એ જૈન સેન્ટર ઓફ બ્રિટિશ કોલંબિયા દ્વારા આયોજિત 9મા પ્રતિષ્ઠા દિવસ સમારંભમાં હાજરી આપી. આ સમારંભ કેનાડાના બ્રિટિશ કોલંબિયા, સરે સ્થિત જૈન સેન્ટરમાં યોજાયો […]

17 જૂલાઈ, “વર્લ્ડ ડે ફોર ઈંટરનેશનલ જસ્ટીસ”

જસ્ટીસ ડીલેયડ ઇઝ જસ્ટીસ ડીનાઇડ “વર્લ્ડ ડે ફોર ઈંટરનેશનલ જસ્ટીસ” દર વર્ષે 17 જુલાઈનાં દિવસે ઉજ્વવામાં આવે છે. તેને “ઈંટરનેશનલ ક્રિમીનલ જસ્ટીસ ડે” અથવા “ઈંટરનેશનલ જસ્ટીસ ડે” પણ કહેવાય છે. આ ન્યાયનો દિવસ છે. મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં ન્યાય માટેની જાગૃતતા ફેલાય તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, લિંગ કે શારીરિક જાતિભેદ […]

ગીરગંગાના 12 નવા હિટાચી મશીનોના પૂજનના ૧૨ દાતાઓ દ્વારા 1,08,000નું અનુદાન

ગત શનિવારે જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા ગીરગંગાને અપાયા નવા હિટાચી મશીનો 1,11,111 જળસંચય સ્ટ્રકચરો તૈયાર કરવામાં સંસ્થાના સંકલ્પમાં આવશે ગતિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં તાજેતરમાં મળેલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંમેલન અને 12 નવા ટાટા હિટાચી મશીનોના લોકાર્પણ પ્રસંગે આ તમામ હિટાચી મશીનોના પૂજનના 12 […]

Cow-Based Skill Development – A Strong Step Towards “Atmanirbhar Bharat” – Dr. Vallabhbhai Kathiria

World Youth Skill Day – 15th July 2025 On the auspicious occasion of World Youth Skill Day, it has become essential to provide new opportunities to the youth by considering India’s traditional, cultural, and economic values. In this direction, Dr. Vallabhbhai Kathiria, Founder of GCCI, Former Union Minister, and Former Chairman of the Rashtriya Kamdhenu […]

गौ आधारित कौशल्य विकास – “आत्मनिर्भर भारत” की ओर एक सशक्त कदम – डॉ. वल्लभभाई कथीरिया

वर्ल्ड यूथ स्किल डे / विश्व युवा कौशल्य दिन – 15 जुलाई 2025 विश्व युवा कौशल्य दिन के पावन अवसर पर, भारत के पारंपरिक, सांस्कृतिक और आर्थिक मूल्यों को ध्यान में रखते हुए युवाओं को नए अवसर प्रदान करना अत्यंत आवश्यक हो गया है। इसी दिशा में GCCI के संस्थापक, पूर्व केन्द्रीय मंत्री एवं राष्ट्रीय […]