ગૌ અને ગુરુપૂર્ણિમા :ભારતીય સંસ્કૃતિની બે પવિત્ર વિભાવનાઓ

ભારતવર્ષની સાંસ્કૃતિક પરંપરામાં બે અતિશય પાવન પ્રતિકો છે, ગૌમાતા અને ગુરુ. આ બન્નેનો મહિમા આપણા શાસ્ત્રો, પુરાણો, લોકસંસ્કૃતિ અને જીવનવ્યુહમાં હંમેશાં સર્વોચ્ચ રહ્યો છે. ગૌ જીવનદાયીની છે અને ગુરુ જ્ઞાનધની છે. જ્યારે ગુરુપૂર્ણિમા જેવા પવિત્ર પર્વ પર આપણે બન્નેના મહાત્મ્યને એકસાથે સ્મરણે લાવીએ છીએ ત્યારે આ દિવસ માત્ર શ્રદ્ધા અથવા પૂજન પૂરતો સીમિત ન રહેતા, […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 13495 થી વધારે પશુઓની સારવાર અને 428 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી […]

ગુરુપૂર્ણિમા… ચાતુર્માસની વધામણી…

ચાતુર્માસમાં શું કરવું? પરમાત્માનો પરિચયનિર્ગથ-સંતનો પરિચયસજ્જનોનો પરિચયશાસ્ત્રનો પરિચય તપ કેવા પ્રકારનું કરવું? No Expectations – ઈચ્છા વગરનો તપતપમાં ન હોય આશંસાની ચાહતપમાં ન હોય ઈચ્છા કે થાય વાહ વાહ.No Proud – અભિમાન વગરનું તપ કરવું.જિસ તપ મેં ન હો ઈચ્છા યા મૂર્ચ્છા,કેવલ વો એક હી તપ સચ્ચા.ભવકટ્ટી કરાવે, ભાવશુદ્ધિ કરાવે,કર્મરહિત બનાવે તેવું તપ કરવું. જીવન […]

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ.

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા આ કાર્ય ને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિ ના સર્વે જીવજંતુ, પશુ-પક્ષી અને જન ની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમના નિર્માણ કરવાના […]

હાર્યા નહીં વળે તો વાર્યા વળવું પડશે

પશુના ગૌમુત્ર અને ગોબરને ઔષધ તરીકે વિશ્વ ફલક પર રિસર્ચ દ્વારા માન્યતા સમગ્ર વિશ્વમાં હવે ગાયના ગૌમુત્ર અને ગોબર અંગે જાગૃતિ આવી છે અને રિસર્ચ કરવા દ્વારા વિશ્વના ફલક ઉપર એક અભ્યાસ દ્વારા ગૌમુત્રની કેટલી ઉપયોગીતા છે તેનું સંશોધન ગુગલ પર પસ્થાપિત કરવામાં આવ્યું છે અને એકી અવાજે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પશુનું […]

રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી સંત શ્રી ભોલેબાબાજી પર અપાર શ્રધ્ધા ધરાવતા, મુળ જામનગર જીલ્લાના જોડીયા ગામના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન, હિરેનભાઈ વડેરાને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલુ છે, તેમના માતા-પિતા રાજેન્દ્રભાઈ વડેરા તથા મીનાબેન રાજેન્દ્રભાઈ વડેરાના સંસ્કારોના પગલે યુવાવસ્થામાં […]

ગુરુ વંદના

શ્રી સદગુરુજીનાં શ્રી ચરણોમાં વંદન સાથ ગુરુ વંદના, ગુરુ ઉપદેશ અનુસાર આચરણ સાથ ગુરુ પૂર્ણિમાને વધાવીએ. તું નોધારાંનો આધાર. અસાધ્ય ની સારવાર,તને વંદીએ વારંવાર. ગુરુ તણો મહિમા અપરંપાર. ગુરુ તે તો કાચ ને કંચન કીધાં,આંસુ અમારાં પીધાં,આશરો તારો હરિદ્વાર. ગુરુ તણો મહિમા અપરંપાર. હું તો ભટકત દુનિયાનાં છેડે,પાયરીમાં બેસત સાવ છેલ્લે,ફૂળ અજવાળ્યા તે ભરથાર. ગુરુ […]

गिरिशभाई शाह को “करुणा (जीवदया) और अहिंसा” हेतु 2025 का JAINA ग्लोबल अवॉर्ड प्रदान

पशु कल्याण, पर्यावरण संरक्षण और मानवीय सेवा में जीवनपर्यंत समर्पण का सम्मान शिकागो / शॉम्बर्ग, इलिनॉय, USA | 5 जुलाई 2025 शॉम्बर्ग कन्वेंशन सेंटर में आयोजित एक भावुक समारोह में, प्रसिद्ध पशु-कल्याण सेवक और परोपकारी कार्यकर्ता श्री गिरिशभाई शाह को 2025 का JAINA ग्लोबल अवॉर्ड प्रदान किया गया। यह सम्मान उन्हें “करुणा (जीवदया) और अहिंसा” […]

‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નીમીતે સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ યોજાયો.

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ કરાયું. સૌરાષ્ટ્ર-કચ્છના 120 જીવદયા પ્રેમીઓએ  લાભ લીધો. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ […]