“હિત, મીત, પથ્યમ, સત્યમ”

“ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય”. “હિત, મીત, પથ્યમ, સત્યમ ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય” કહેવત આપણે સાંભળી છે પરંતુ “સમય સમય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ” એ ન્યાયે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એનો વિવેક જો જીવનમાં આવી જાય તો માણસ આખો ભવ […]

‘ગૌ રાષ્ટ્ર યાત્રા’નો કાફલો રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચ્યો

ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું. જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI) ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપૂરોહિતના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરની ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચી. યાત્રા દળનું સ્થાનિક ગૌભક્તો અને સમાજસેવકો દ્વારા ખુબ જ ઉત્સાહભેર અને […]

‘गौ राष्ट्र यात्रा’ रानी, पाली पहुँची: श्री भारत सिंह राजपुरोहित नेकिसानों की आय वृद्धि और गौशालाओं की आत्मनिर्भरता पर दिया विशेष बल

जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान (AWRI) के अध्यक्ष श्री भारत सिंह राजपुरोहित के नेतृत्व में राष्ट्रव्यापी ‘गौ राष्ट्र यात्रा’ आज राजस्थान के पाली जिले स्थित राधे कृष्णा गौशाला सेवा समिति, रानी कल्ला पहुँची। यात्रा टीम का स्थानीय गौभक्तों और समाजसेवियों द्वारा अत्यंत गर्मजोशी और सम्मान के साथ भव्य स्वागत किया गया, जिसने पूरे वातावरण […]

અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતેઅમરાપુ કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન.

માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરિવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે સમજણ આપીને પ્રકૃતિની સર્વે જીવ-સૃષ્ટી અને માનવ સમાજના હિત માટે વધુમાં વધુ વરસાદના પાણીને યોગ્ય રીતે જતન કરી અને ઉપયોગ કરી તો […]

‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નીમીતે તા. 5 જુલાઈ–2025, શનિવારે, સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ.

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ. સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને લાભ લેવા અપીલ. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ […]

જૈન આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાનીશાંતિ અને સદભાવના યાત્રાએ રવાના

સિયેટલ સ્થિત ભારતીય દૂતાવાસમાં આચાર્ય લોકેશજી ‘હિંસા અને તણાવમુક્ત વિશ્વ’ પર વ્યાખ્યાન આપશે શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજી શાંતિ અને સદભાવના સંદેશ સાથે અમેરિકા અને કેનેડાની યાત્રા પર આજે રવાના થયા. આ અવસરે ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્ર […]

ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારાઅષાઢી બીજ નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમ યોજાયો.

અંજારના રાયમલ ધામ આશ્રમમાં 29 લોકોએ કર્યું સામુહિક ગોબર સ્નાન. ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશી ગાય માતાના ગોબરથી પધ્ધતિસરનું સ્નાન કરવાથી શરીરને તાત્કાલિક તાજગીના અનુભવ સાથે ચામડી સહિતના અનેક પ્રકારના કયા કયા રોગોમાં લાભ થાય […]

ગૌ રાષ્ટ્ર યાત્રા’નું જોધપુરમાં ભવ્ય અભિનંદનરાજપુરોહિત વિદ્યાર્થીગૃહ ખાતે ભેગા થયા

ગૌભક્તો, દેશી ગૌવંશ સંરક્ષણને મળ્યો નવો આધાર જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI)ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપુરોહિતના નેતૃત્વમાં ચાલી રહેલી રાષ્ટ્રીય ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના ઐતિહાસિક શહેર જોધપુર પહોંચી. યાત્રા દળનું ભવ્ય સ્વાગત રાજપુરોહિત વિદ્યાર્થીગૃહ ખાતે કરવામાં આવ્યું, જ્યાં સ્થાનીક ગણમાન્ય વ્યક્તિઓ અને ગૌભક્તોએ ઉત્સાહભેર યાત્રાનું સન્માન કર્યું. સમગ્ર વાતાવરણ ગૌભક્તિ અને સંકલ્પના […]

‘गौ राष्ट्र यात्रा’ का जोधपुर में भव्य अभिनंदन: राजपुरोहित छात्रावास में जुटी गौभक्तों की भीड़, देसी गौवंश संरक्षण को मिला नया संबल

जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान (AWRI) के अध्यक्ष श्री भारत सिंह राजपुरोहित के नेतृत्व में राष्ट्रव्यापी ‘गौ राष्ट्र यात्रा’ आज राजस्थान के ऐतिहासिक शहर जोधपुर पहुँची। यात्रा दल का यहाँ राजपुरोहित छात्रावास पर गौभक्तों और स्थानीय गणमान्य व्यक्तियों द्वारा अत्यंत गर्मजोशी और उत्साह के साथ भव्य स्वागत किया गया, जिसने पूरे वातावरण को गौ-भक्ति […]

દ્વારકા સ્થિત “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન”ની મુલાકાત લેતાગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

દેવભૂમિ દ્વારકા નગરી ભગવાનશ્રી દ્વારકાધીશજી ના સાનિધ્યમાં જાણે કે સમુદ્રના ખોળામાં હોય એવા રમણીય વાતાવરણમાં દ્વારકાના સમુદ્ર કિનારે છેલ્લા એક વર્ષ ઉપરથી એક સેવાયજ્ઞનો પ્રારંભ થઈ ચૂકયો છે. દ્વારકામાં માનસિકરીતે દિવ્યાંગ બાળકો માટેની એક સુંદર સંસ્થા કે જેણે તિર્થનું સ્વરૂપ ધારણ કરેલ છે. આ સંસ્થાનું નામ “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન” છે. અહીંયા દ્વારકા ગામ તથા […]