“હિત, મીત, પથ્યમ, સત્યમ”
“ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય”. “હિત, મીત, પથ્યમ, સત્યમ ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય” કહેવત આપણે સાંભળી છે પરંતુ “સમય સમય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ” એ ન્યાયે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એનો વિવેક જો જીવનમાં આવી જાય તો માણસ આખો ભવ […]