3 જુલાઈ, પ્લાસ્ટિક બેગ ફ્રી ડે

પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ પ્લાસ્ટિકની શોધ ઇ.સ ૧૮૬૨માં ઇગ્લેન્ડનાં એલેકઝાન્ડર પાર્કસે કરી હતી. પ્લાસ્ટિક એ આજની સૌથી વધુ વપરાતી સામગ્રીમાંની એક છે.આજે પ્લાસ્ટિક બેગ તાકીદની જરૂરિયાત બની ગઈ છે. તેના અનુકૂળ સ્વભાવને કારણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદી પ્રવૃત્તિઓથી સંબંધિત બધી પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિકની ભૂમિકા હોય છે. મોબાઇલ, […]

‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નીમીતે તા. 5 જુલાઈ–2025, શનિવાર , સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ.

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ. સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને લાભ લેવા અપીલ. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ […]

જાનવર આપણા ‘જીવન ધન’ છે,તેમને ‘પશુ’ કહેવું યોગ્ય નથી : રાષ્ટ્રપતિ

પશુપાલન વૈજ્ઞાનિક સંસ્થાનો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે કે જાનવરો માટે ‘પશુ’ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમણે જાનવરોને ‘જીવન ધન’ ગણાવ્યા છે. રાષ્ટ્રપતિ ભારતીય પશુ વૈજ્ઞાનિક સંસ્થા (આઈવીઆરઆઈ) ના 11મા દીક્ષાંત સમારોહમાં ભાષણ આપી રહી હતી. તેમણે કહ્યું, ‘જાનવરો વગર ખેડૂત આગળ વધી શકતો નથી, તેથી ‘પશુ’ શબ્દ યોગ્ય લાગતો નથી. તેમના […]

जानवर हमारा ‘जीवन धन’ है, उसे‘पशु’ कहना ठीक नहीं : राष्ट्रपति

पशु चिकित्सा अनुसंधान संस्थान का दीक्षांत समारोह राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा है कि जानवरों के लिए ‘पशु’ शब्द का इस्तेमाल करना ठीक नहीं है। उन्होंने जानवरों को ‘जीवन धन’ कहा है। राष्ट्रपति ने भारतीय पशु चिकित्सा अनुसंधान संस्थान (आईवीआरआई) के 11वें दीक्षांत समारोह में बोल रहे थे। उन्होंने कहा, ‘जानवरों के बिना किसान आगे […]

“डॉक्टर अर्थात सेवा, विज्ञान और संस्कार का त्रिवेणी संगम” – डॉ. वल्लभभाई कथीरिया

डॉक्टर्स डे के शुभ अवसर पर मैं संपूर्ण चिकित्सक समाज को हार्दिक शुभकामनाएं देता हूँ। यह दिन केवल एक पेशे का सम्मान नहीं है, बल्कि एक पवित्र और महान धर्म का उत्सव है। ऐसा धर्म जिसमें डॉक्टर प्रतिदिन मानवता की सेवा हेतु अपना सर्वस्व समर्पित करता है। डॉक्टर केवल रोगों का उपचार करने वाला व्यक्ति […]

ડૉક્ટર એટલે સેવા, વિજ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા

ડૉક્ટર્સ ડેના શુભ અવસરે હું સમગ્ર ચિકિત્સક જગતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ માત્ર એક વ્યવસાય જ નહીં, પરંતુ એક પવિત્ર ઉમદા ધર્મ સંગમ છે. એક એવો ધર્મ કે જેમાં ડૉક્ટર દરરોજ માનવતાની સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ડૉક્ટર રોગોનો ઉપચાર કરતી વ્યક્તિ નથી, તે સમાજને તંદુરસ્ત અને મનોબળશાળી વ્યક્તિ બનાવતો એક […]

ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ ?

ભારત દેશમાં પશુ, પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને […]

અહિંસક દિવ્ય ભારતની ભવ્ય ભૂમિમાં છેલ્લા દશ વર્ષમાં મીટ એક્સપોર્ટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ

ભારત દેશની સંસ્કૃતિ અને એનો અમુલ્ય અહિંસક વારસો આપણા દિવ્ય ભારતના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવે છે. આપણે ત્યાં પહેલી રોટલી ગાયની, પછી ગરીબની, કુતરાની અને ચોથી રોટલી ઘરવાળા માટે થતી હતી. આજે કુતરો, ગરીબ કે ગાય શોધ્યા જડતા નથી અને પહેલી ચારે ચાર રોટલી ઘરવાળાને જ પીરસાય છે. આ દેશમાં કિડીને કણ અને હાથીને મણ […]

વી.વી.પી કોલેજમાં દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓનેવરસાદી પાણીનુ મહત્વ અને જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજાયો.

આજે દિવસે દિવસે આધુનિકતાની દોડમાં પાણીના વપરાશ સાથે બગાડ પણ ખૂબ થઈ રહ્યો છે, આવા સમયે દાતાઓ, ઉદ્યોગપતિઓ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ વરસાદી પાણીના યોગ્ય જતન અને મહત્વ સમજે અને સમાજમાં જાતે મળી અને અમલ કરાવે એવા હેતુથી વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા […]