પ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’માં તા, 21 સપ્ટેમ્બર રવિવારના રોજ “પ્રાકૃતિક કૃષિ સંમેલનનું” આયોજન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાનાર સેવા પખવાડીયાના પાવન અવસર પર પ્રાકૃતિક ખેતીના આગેવાનોનો સહભાગ અને ગૌપૂજનનો ભવ્ય કાર્યક્રમ કિશાન ગૌશાળા દ્વારા તા. 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે 04:00 કલાકેથી “પ્રાકૃતિક કૃષિ સંમેલનનું” આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રફુલભાઈ […]