આચાર્ય લોકેશજીએ G20 ઇન્ટરફેથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું

એમ.આઈ.ટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી, પૂણેએ 5-7 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ત્રણ દિવસીય G20 ઇન્ટરફેઇથ સમિટનું આયોજન કર્યું હતું. સમિટના ઉદ્ઘાટન સત્રમાં વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી અને વિશ્વભરના વિવિધ ધર્મોના અગ્રણી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ડી. ટોડ ક્રિસ્ટોફરસન, યુએસએથી રાજા હુસૈન, સોલ્ટ લેક સિટી, યુએસએથી ડો. અશોક જોશી, ડો. એડિસન સામરાજ, જયકર રાવ ગુટ્ટી, નિત્યકુમાર સુંદરરાજ, […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 10 માં વેબીનારનું આયોજન  

                                     વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત […]

પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ સુરક્ષા વન’ નું નિર્માણ કરાશે.૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ કરાશે.રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૨, સપ્ટેમ્બર, શનીવારે સવારે ૯–૦૦ કલાકેથી ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ‘સુરક્ષા વન’નું નિર્માણ કરાશે. ૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ જેમાં ચરેલ, લીમડો, બીલી, પીપળો, આંબલી, ગરમાળો, કંચનાર, ટેકોમા, મેંદી, કાશીદ, બાવળ, વાંસ, પી. કરેણ, અરડુસા, સરગવા, શેતુર, સુશોભન, ઉમરા, ગુલમહોર, રેઈન […]

1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ 

1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભારતમાં ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ મનાવવામાં આવે છે. જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા લોકો પણ એમની સાથે જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા […]

સમસ્ત મહાજન દ્વારા ‘ગૌમાતા પોષણ યોજના’ વિષે માહિતી આપતા વેબિનારનું આયોજન

          માર્ગદર્શન આપશે રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને નાણાંકીય વર્ષ-૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા–પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ–૨૦૨૩ થી જુન–૨૦૨૩ ના તબકકાની સહાય માટે તા. ૨૫/૦૮/૨૦૨૩ થી તા. ૧૪/૦૯/૨૦૨૩ દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. […]

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ ખાતે ચેકડેમ ઉંડો બનાવવા માટેનું કાર્ય શરૂ કરાયું.

ગીરગંગા ટ્રસ્ટ દ્રારા ચેક ડેમ રીપેરીંગ તેમજ નાનામોટા ડેમો બનાવીને પાણીને બચાવવાનું ભગીથર કાર્ય થઈ રહયું તે અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની સીમમાં આવેલ ચેકડેમ છીછરો હોવાથી ભર ચોમાસે ખાલી થઈ ગયેલ હાલતમાં હતો તે ચેકડેમ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી જેસીબી હિટાચી ટ્રેકટર દ્વારા ઉંડો કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ચેકડેમ ઉંડો કરવાના […]

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શાળા સંકુલો, સંસ્થાઓમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ જઈને ‘સ્વસ્થ જીવન શૈલી’ વિષે સંવાદનું આયોજન કરે છે. વર્તમાન સમયમાં ચારેબાજુ પ્રદુષિત વાતાવરણને કારણે માણસોને ઘણા રોગો, સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો […]

તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં અને તમામ રાજ્ય સરકારોમાં પણ “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરાઈ  

તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સને–૨૦૧૬ ના વિકલાંગધારા મુજબ ભારત સરકાર તરફથી ૨૧ કેટેગરીને વિકલાંગ ધારામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ બધા દિવ્યાંગની સંખ્યા શહેર, જિલ્લા અને સમગ્ર દેશમાં મળીને ખુબ જ મોટી સંખ્યામાં થાય છે. […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારમાં આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ‘ભોજન હી ભૈસજ – ઉપવાસ, એકાદશી, ફળઆહાર’ વિષય પર માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, તાલીમ નિષ્ણાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રશિક્ષિત સ્વયંસેવક, બી.જે.પી ગુજરાતનાં […]

જૈન આચાર્ય લોકેશજીનાં ભારત આગમન સમયે દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે – રામાનુજાચાર્ય પુંડરીકાક્ષા આ સન્માન મારું નથી, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરનાં સિદ્ધાંતોનું સન્માન છે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીનું વિશ્વ મંચ પર ધર્મ, સંસ્કૃતિ અને દેશને ગૌરવ અપાવ્યા બાદ સ્વદેશ પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]