“સ્વાનંદ ગૌવિજ્ઞાન કેન્દ્ર”દ્વારા 8 દિવસીય નિ:શુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું મધ્યપ્રદેશના, છિંદવાડા ખાતે આયોજન
ગોપાષ્ટમીના પાવન મહોત્સવ નિમિતે તા. 26 ઓક્ટોબર (રવીવાર)થી 2 નવેમ્બર (રવીવાર) 2025 સુધી નિઃશુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું આયોજન ગોપાષ્ટમીના પાવન મહોત્સવ નિમિતે તા. 26 ઓક્ટોબર (રવીવાર)થી 2 નવેમ્બર (રવીવાર) 2025 સુધી “સ્વાનંદ ગૌવિજ્ઞાન કેન્દ્ર” દ્વારા 8 દિવસીય નિઃશુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું સ્થળ સ્વાનંદ ગો-સાયન્સ રિસર્ચ સેન્ટર, મોહગાંવ નાકા, પેટ્રોલ પંપની પાછળ, જામ રોડ, સૌંસર, છિંદવાડા […]