5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે”

“વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. “ઇંટરનેશનલ ચેરિટી ડે” એ દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં પણ કેહવામાં આવ્યું છે. […]

ડેકોરા બિલ્ડરસ દ્વારા વરસાદી પાણી માટે નવા પ્રોજેક્ટમાં Rcc નો ટાંકો બનાવીને ફ્લેટ હોલ્ડર્સને ભેટ.

અમૃત સમાન વરસાદી  શુદ્ધ જળ એ જ જીવન માટે ઉત્તમ એ કહેવતને સાર્થક કરતા રાજકોટના ડેકોરા અગ્રણી બિલ્ડર્સ નિખિલભાઇ જમનભાઈ પટેલ દ્વારા રાજકોટના કાલાવડ રોડ ડેકોરા સિટીની બાજુમાં ડેકોરા મોન્ટેકાર્લો બિલ્ડીંગમાં વરસાદી સિઝનમાં અગાસી પર નુ વરસાદી પાણી થી ફ્લેટમાં રહેનાર વ્યક્તિઓના પરિવારના આરોગ્ય માટે હંમેશા અમૃત સમાન સાબિત થાય તેવા વરસાદી  શુદ્ધ પાણીનો સ્ટોરેજ […]

શ્રી બંસી ગૌ ધામ, કાશીપુર (ઉત્તરાખંડ) ખાતે તા. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ “ગોબરધન કલા સ્ટાર્ટઅપ તાલીમ કાર્યક્રમ”

ગૌ સંસ્કૃતિ આધારિત સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર બનવાનો અનોખો અવસર શ્રી બંસી ગૌ ધામ, કાશીપુર (ઉત્તરાખંડ) ખાતે તા. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ “ગોબરધન કલા સ્ટાર્ટઅપ તાલીમ કાર્યક્રમ” યોજાનાર છે. આ વિશેષ તાલીમ કાર્યક્રમ દ્વારા ભાગ લેનારાઓને ગોબરથી વિવિધ ઉપયોગી તથા કલાત્મક ઉત્પાદનો બનાવવાની કળા શીખવશે. સાથે સાથે ગ્રામ્ય આજીવિકા વધારવા, મહિલા સશક્તિકરણના નવા […]

• “ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી 2025” – ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે નવી દિલ્હીમાં તા. 13 ઑક્ટોબર 2025 (સોમવાર) ના રોજ ભવ્ય સેમિનારનું આયોજન

• ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથિરિયા ગૌ નીતિ, સરકારી યોજનાઓ અને પડકારો” વિષય પર માર્ગદર્શન પૂરું પાડશે.• પ્રોફ.આર.એસ. ચૌહાણ, ડો.હિતેશ જાની જેવા વૈજ્ઞાનિક વક્તાઓના વક્તવ્યો રહેશે.

આપના દ્વારા અપાયેલુંદાન જીવન પર્યત ફળ આપતું રહે છે.

એમ કહેવાય કે અમૂલ્ય માનવજીવન મળવું એ દુર્લભ છે, એ મળ્યું છે, ત્યારે તેનો સારામાં સારો ઉપયોગ હોય તો પરિવારને જાળવણી, સમાજની જાળવણી અને દેશની રક્ષા આ માટે તો સૌથી ઉત્તમ હોય તો તે દાન ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ માન્યો છે.મિત્રો ખેતરમાં એક દાણો વાવીએ તો 1,000 દાણા થાય કુદરત આપણને આપે છે જેને પર્યાવરણ […]

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળાઓ–પાંજરાપોળોની સહાય યોજનાનીવિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ–2025-26 માટે બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ-ખેડુત પોર્ટલ 2.0 ( ikhedut 2.0 Gujarat State Portal ) પર તા. 01-09-2025 થી તા. 30-09-2025 દરમ્યાન […]

એમિપ્રો કંપનીના આર્થીક સહયોગથી કોલકી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ એક ચેકડેમનો જીર્ણોદ્ધાર.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચયને લગતા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે વધુ એક ચેકડેમના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત કંપની એમિપ્રો દ્વારા, ગીરગંગા ટ્રસ્ટના જળસંચયને લગતા થઈ રહેલા અવિરત કાર્યથી પ્રભાવિત થઈને પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે 2,50,000નું અનુદાન આપવામાં આવતા આ […]

1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ શાકાહાર અપનાવો, રોગ ભગાવો

1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભારતમાં ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ મનાવવામાં આવે છે. જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા લોકો પણ એમની સાથે જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા […]

ખેરડી ગામના આર્થીક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહુર્ત.

આજથી ૨ વર્ષ પહેલા ખેરડી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાઓના આર્થીક સહયોગથી અનેક ચેકડેમોનો જીર્ણોધાર કરવામાં આવેલ હતો જેનાથી ગામના પશુ પાલકો અને ખેડૂતોને ખેત ઉત્પાદનમાં સારો એવો ફાયદો થવાથી ગામના લોકોને વરસાદના પાણીનું મહત્વ સમજાય ગયું જેથી ગામના ખેડૂતો અને આગેવાનો સાથે મળીને બીજા ચેકડેમો ને જીર્ણોધાર કરવાનો સંકલ્પ કરેલ છે.હાલમાં વરસાદની સિઝનમાં […]

જી.એમ. વાલ ના ઉધ્યોગપતિશ્રી મનુભાઈ પટેલના આર્થિક સહયોગ થી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી.માં ચેકડેમ નો જીર્ણોધ્ધાર.

આજે દિવસે દિવસે સમાજના અનેક લોકોની આધુનિક યુગ તરફ જવા ની ડોટ લાગી છે. ત્યારે અનેક હાઇ-ફાઈ સિસ્ટમો જેવી કે અધ્યતન ગાડીઓ, અધ્યતન રેસિડન્સ, અધ્યતન ફેસીલીટીમાં આપણે કરોડો રૂપિયા વાપરીએ છીએ પણ સમગ્ર જીવસૃષ્ટિ અને પશુ-પક્ષી, જીવ-જંતુ અને પર્યાવરણ સાથે પરિવાર ની રક્ષા તો આપણે ભૂલી ચુકીયા છીએ. વર્ષો પહેલા જમીનના પાણીના તળ ખૂબ જ […]