1 ઓક્ટોબર, “ સ્વૈચ્છિક રક્તદાન દિવસ ”
દેશમાં દર વર્ષે જરૂરિયાત કરતા 20% ઓછું લોહી મળે છે. રક્ત આપો, જીવન બચાવો. રક્તદાન, મહાદાન દર વર્ષે 1 ઓક્ટોબરનાં રોજ “સ્વૈચ્છિક રક્તદાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ” મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગૃત કરવાનો છે.લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા […]