જી.એમ. વાલ ના ઉધ્યોગપતિશ્રી મનુભાઈ પટેલના આર્થિક સહયોગ થી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી.માં ચેકડેમ નો જીર્ણોધ્ધાર.

આજે દિવસે દિવસે સમાજના અનેક લોકોની આધુનિક યુગ તરફ જવા ની ડોટ લાગી છે. ત્યારે અનેક હાઇ-ફાઈ સિસ્ટમો જેવી કે અધ્યતન ગાડીઓ, અધ્યતન રેસિડન્સ, અધ્યતન ફેસીલીટીમાં આપણે કરોડો રૂપિયા વાપરીએ છીએ પણ સમગ્ર જીવસૃષ્ટિ અને પશુ-પક્ષી, જીવ-જંતુ અને પર્યાવરણ સાથે પરિવાર ની રક્ષા તો આપણે ભૂલી ચુકીયા છીએ. વર્ષો પહેલા જમીનના પાણીના તળ ખૂબ જ […]

On the occasion of National Nutrition Week (1st to 7th September), the Global Confederation of Cow-Based Industries (GCCI) emphasizes the importance of cow-based farming and organic food.

National Nutrition Week is observed from 1st to 7th September every year. On this occasion, the Global Confederation of Cow-Based Industries (GCCI) has appealed to society to adopt organic food and urged farmers to practice cow-based farming for building a healthy and sustainable future. Nutritious food does not come from crops grown with chemical fertilizers, […]

1 से 7 सितम्बर राष्ट्रीय पोषण सप्ताह के अवसर पर गौ-आधारित कृषि और जैविक आहार के महत्व पर जोर देते हुए ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज़ (GCCI)।

1 से 7 सितम्बर तक राष्ट्रीय पोषण सप्ताह के रूप में मनाया जाता है। इस अवसर पर ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज़ (GCCI) ने स्वस्थ और सतत भविष्य के निर्माण हेतु समाज से जैविक आहार अपनाने एवं किसानों को गौ-आधारित कृषि अपनाने की अपील की है । पौष्टिक आहार रासायणीक खादो से उगाई गई फसलों […]

તા. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિતે ગૌ આધારિત ખેતી અને જૈવિક આહારના મહત્વ પર ભાર મૂકતું ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI).

તા. 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) એ આરોગ્યપ્રદ અને સાશ્વત ભવિષ્ય નિર્માણ માટે સમાજ ને જૈવિક આહાર અપનાવવા અને ખેડૂતોને ગૌ આધારિત ખેતી અપનાવવાની અપીલ કરી છે. પોષણક્ષમ આહાર રાસાયણિક ખાતરથી ઉગાડેલા અનાજમાંથી નહીં, પરંતુ ગૌ આધારિત જૈવિક ખેતી / […]

વૃક્ષોનો મહિમા

વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી दशकूपसमा वापी दशवापीसमं सरः | सरोदशसमः  पुत्रः  दशपुत्रसमस्तरुः || દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ […]

29 ઓગસ્ટ, નેશનલ સ્પોર્ટ્સ ડે

રમત રમો, સ્વસ્થ રહો, મસ્ત રહો ભારતમાં દર વર્ષે 29,ઓગસ્ટ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીનો જન્મ દિવસ છે.મેજર ધ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા.તેથી તેમના જન્મદિવસ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મેજર ધ્યાનચંદજી હોકી લઈને […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં શ્રદ્ધાળુઓને આચાર્ય લોકેશજીએ કરાવ્યો ધ્યાનનો અભ્યાસ

ધ્યાન દ્વારા થાય છે આંતરિક શક્તિઓનું જાગરણ – આચાર્ય લોકેશજી મનની શાંતિ અને તણાવમુક્તિ માટે ધ્યાન જરૂરી – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે આયોજિત પર્યુષણ મહાપર્વ દરમિયાન શ્રદ્ધાળુઓએ ધ્યાનનો અભ્યાસ કર્યો. આચાર્ય લોકેશજીએ પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાના પ્રસંગે “ધ્યાન યોગ” વિષય પર શ્રદ્ધાળુઓને સંબોધિત કરતા જણાવ્યું કે […]

ખાંડનો સંયમિત ઉપયોગ કરવાથી તથા ગેરફાયદાઓ

ખાંડ તમારા માટે કેમ ખરાબ છે? ૧. ખાલી કેલરી – વધુ ઉર્જા, કોઈ પોષક તત્વો નહીં એક મહિના માટે ખાંડ છોડી દેવાથી શું થાય છે? 10 દિવસમાં:વધારે એનર્જી અને પેટ પાતળું આઈન્સ્યુલિન ઓછું થવાથી, પાણીનું અવશેષ ઓછું થવુંબ્લડ પ્રેશરમાં ઘટાડો – મગજ તંદુરસ્ત થાય છેસુંદર સ્કિન મેટાબોલિઝમ સારો થાય છેઊંઘ સારું થાય – હૃદય-ઇન્સ્યુલિનમાં ઘટાડો, […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા […]

જૈન આચાર્ય લોકેશજી એ રિપબ્લિક ભારત સંવાદને સંબોધિત કર્યું

ભગવાન શ્રી રામનું અપમાન હિંદુસ્તાન સહન નહીં કરે – જૈન આચાર્ય લોકેશજી અમીશ ત્રિપાઠીની પુસ્તકમાં સીતા, રામ, લક્ષ્મણનું અપમાન અતિ આપત્તિજનક – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ રિપબ્લિક ભારત સંવાદને સંબોધતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ આપણું ગૌરવ છે, એ જ અમારી ઓળખ છે. શ્રી રામ, માતા સીતા, […]