અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે હેમુંગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, સનાતન, નવ્ય, અદકેરુ આયોજન અસ્મીતા ફાઉન્ડેશન દ્વારા “સોનલ ગરબો શીરે ” અવિસ્મરણીય કાર્યક્રમ તારીખ 4 ઑક્ટોબર, 2025, શનિવારે સાંજે 8:30 વાગ્યે રાજકોટના હેમુંગઢવી હોલ ખાતે […]

ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ માટે આર્ષ વિદ્યા મંદિરમાં બેઠક મળી

જલકથામાં સર્વ સમાજને જોડાવા ગીરગંગા પરિવારના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાની અપીલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવાના પ્રબળ સંકલ્પ સાથે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ અંગેની શહેર શ્રેષ્ઠિઓ, ઉદ્યોગપતિઓ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના શુભેચ્છકો તથા કાર્યકરોની એક બેઠક ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ આર્ષ વિદ્યાલય, મુંજકા, રાજકોટ ખાતે મળી હતી.આ બેઠકમાં જલકથાના અનુસંધાને […]

યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પાદ ગો. શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી –(કૃષ્ણાશ્રય હવેલી) ના દિવ્ય સાનિધ્યમાં ”શ્રીજી ગૌશાળા” (ન્યારા) મનાવે છે”શરદ–રાસોત્સવ”

તા. ૫ ને રવિવાર સાંજે ૭–૦૦ વાગ્યાથી રાસના ખેલૈયાઓથી ગૌશાળા ગુંજી ઉઠશે.     શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભુષા માટે લાખેણા ગૌસત્વ ઈનામોની વણઝાર જુનાગઢના પ્રસિધ્ધ લોકગાયક શ્રી રાજુ ભટ્ટ અને કુ. નીરૂ દવે રાસમાં રંગ જમાવશે રાસોત્સવ સાથે ભોજન૨સ માણવા ગૌ પ્રેમીઓને જાહેર નિમંત્રણ આપણી ભારતીય સંસ્કૃતિમાં રાસ અને શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણ એટલે રાસ એમ […]

માનવ શાકાહારી કે માંસાહારી

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં સામ્યતા તથા શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં અંતર ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે” એ સ્પષ્ટ કરે છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ માં નીચે મુજબ મુખ્ય અંતર છે. ૧) શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની […]

દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં

પારકા  ખભ્ભે  ક્યારેય પણ  બંદુક  નહીં સત્ય કહેવામાં કદી  કોઈનીય બીક  નહીં પોતે સ્વયં જ  બની  જાઓ ને પરિવર્તન આચરણ જેવી  તો  કોઈ પણ કિક નહીં ગાંધીથી એટલું તો શીખીએ આપણે સૌ ઠીક  નથી  તેને તરત જ  કહો, ઠીક નહીં ગાંધી એટલે વ્યક્તિ જ નહીં પણ વિચાર અહીંસા જેવી કોઈ હિંસા સામે ટ્રીક નહીં સત્ય […]

નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો […]

2 ઓકટોબર, ગાંધી જયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

મારું જીવન એ જ મારો સંદેશ – મહાત્મા ગાંધી અહિંસા પરમો ધર્મ સચ્ચાઈ કા લેકર શસ્ત્ર, અહિંસા કા લે અસ્ત્ર, તુને અપના દેશ બચાયા. વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની […]

1 ઓક્ટોબર, “વિશ્વ શાકાહાર દિવસ”

શાકાહાર અપનાવો, રોગ ભગાવો માંસાહાર સર્વનાશાહાર, શાકાહારી બનો 1 ઓક્ટોબરે, “વિશ્વ શાકાહાર દિવસ” મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં […]

1 ઓક્ટોબર, “ સ્વૈચ્છિક રક્તદાન દિવસ ”

દેશમાં દર વર્ષે જરૂરિયાત કરતા 20% ઓછું લોહી મળે છે. રક્ત આપો, જીવન બચાવો. રક્તદાન, મહાદાન દર વર્ષે 1 ઓક્ટોબરનાં રોજ “સ્વૈચ્છિક રક્તદાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ” મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગૃત કરવાનો છે.લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા […]

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસ ની ઉજવણી અંતર્ગત વિધાનસભા 69 રાજકોટ-(પશ્ચિમ ) ધારાસભા મતવિસ્તારમાં 75 કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે : ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહની જનહિતમાં પહેલ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરશે શહીદ સુખદેવસિંહ આવાસ યોજનામાં પ્રથમ બોર સાથે પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો. વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા […]