ગીરગંગાના 12 નવા હિટાચી મશીનોના પૂજનના ૧૨ દાતાઓ દ્વારા 1,08,000નું અનુદાન

ગત શનિવારે જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા ગીરગંગાને અપાયા નવા હિટાચી મશીનો 1,11,111 જળસંચય સ્ટ્રકચરો તૈયાર કરવામાં સંસ્થાના સંકલ્પમાં આવશે ગતિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં તાજેતરમાં મળેલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંમેલન અને 12 નવા ટાટા હિટાચી મશીનોના લોકાર્પણ પ્રસંગે આ તમામ હિટાચી મશીનોના પૂજનના 12 […]

Cow-Based Skill Development – A Strong Step Towards “Atmanirbhar Bharat” – Dr. Vallabhbhai Kathiria

World Youth Skill Day – 15th July 2025 On the auspicious occasion of World Youth Skill Day, it has become essential to provide new opportunities to the youth by considering India’s traditional, cultural, and economic values. In this direction, Dr. Vallabhbhai Kathiria, Founder of GCCI, Former Union Minister, and Former Chairman of the Rashtriya Kamdhenu […]

गौ आधारित कौशल्य विकास – “आत्मनिर्भर भारत” की ओर एक सशक्त कदम – डॉ. वल्लभभाई कथीरिया

वर्ल्ड यूथ स्किल डे / विश्व युवा कौशल्य दिन – 15 जुलाई 2025 विश्व युवा कौशल्य दिन के पावन अवसर पर, भारत के पारंपरिक, सांस्कृतिक और आर्थिक मूल्यों को ध्यान में रखते हुए युवाओं को नए अवसर प्रदान करना अत्यंत आवश्यक हो गया है। इसी दिशा में GCCI के संस्थापक, पूर्व केन्द्रीय मंत्री एवं राष्ट्रीय […]

ગૌ આધારિત કૌશલ્ય વિકાસ – “આત્મનિર્ભર ભારત” તરફ એક શક્તિશાળી કદમ – ડૉ.વલ્લભભાઈ કથીરિયા

વર્લ્ડ યુથ સ્કીલ ડે / વિશ્વ યુવા કૌશલ્ય દિવસ – 15 જુલાઈ 2025 વિશ્વ યુવા કૌશલ્ય દિવસના પાવન અવસરે, ભારતના પરંપરાગત, સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને યુવાનોને નવા અવસરો આપી શકીએ તે અત્યંત જરૂરી બન્યું છે. તે માટે GCCIના સ્થાપક, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા આ […]

ઓછા તેલવાળી સાત્વિક ગુજરાતી વાનગી આરોગી સ્વસ્થ રહીએ – ડો. રેખાબા જાડેજા

ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાને આપેલી ખાદ્યતેલ વપરાશ ઘટાડવાની ટીપ્સ પરહોમ સાયન્સ ભવનમાં કાર્યક્રમ યોજાયો ફેકલ્ટીઓ અને વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાનની વાતને ઝુંબેશ તરીકે સ્વીકારવા કરી હાક્લ. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદ્યતેલના વપરાશમાં ૧૦% નો કાપ મુકવાનું સુચન કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનમાં આ વિષયે સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. વડાપ્રધાને દરેક દેશવાસી પોતાના […]

1,11,111 જળ સંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવા, બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, સોર્સ ખાડા જેવા સ્ટ્કચર કરવાનો સંકલ્પ સાથે

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મળ્યું ગીરગંગાનું જળ સંમેલન: 12 નવા ટાટા હિટાચી મશીનોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ, કૃષિમંત્રી રાઘવજીભાઈ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા જળસંચયના કાર્યોની વ્યાપક પ્રશંસા : જળસંચય માટે જન ભાગીદારી અનિવાર્ય હોવાનો વક્તાઓનો સૂર આ પ્રસંગે આર્ષ […]

ગોબર ગેસમાંથી સસ્ટેનેબલ ઈકોનોમીક ઉર્જાનો ઉકેલ

પશુઓને બચાવવા આ રાજમાર્ગ પર ચાલ્યા વગર છૂટકો નથી. ગોબરમાંથી ગેસ બનાવીને જર્મની, જાપાન અને લંડનમાં સિટી બસ, ફ્લાઈટ અને ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે પાવરના સ્તોત્ર તરીકે વિશ્વના ફલક ઉપર તેની ઉપયોગીતા સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે. જાપાનના ઉત્તર ભાગમાં હોકાઈડુ વિસ્તારમાં આવેલા બર્ફીલ શહેર શિકોઈ ટાઉનમાં એક નૂતન શોધ દ્વારા ગોબર અને ગૌમુત્રમાંથી હાઈડ્રોજન ફ્યુઅલ […]

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા જૈન આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ સન્માન

આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા આચાર્ય લોકેશજીને સન્માનીત કરવામાં આવ્યા. શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીયના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશ મુનિજીને આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા, શાંતિ અને સદ્‌ભાવના સ્થાપવા તથા માનવતાવાદી કાર્યો માટે ન્યૂયોર્કમાં આયોજિત વિશેષ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ […]

વીર સૈનિકોના પરિવારને આર્થિક સહાય સાથે સન્માન કરવા રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમનીમાહિતીને આપના મધ્યમાં યોગ્ય સ્થાન આપવા નમ્ર વિનંતી છે.

વીર સૈનિકોના પરિવારોને સન્માનવા રાજકોટમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન પાંચ શહીદ જવાનોના પરિવારો ને રૂપિયા બે-બે લાખની ભેટ અર્પણ થશે. સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે શનિવારે આયોજન શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે વીર સૈનિકોના પરિવારોને સન્માન સાથે આર્થિક ભેટ આપવા […]