29 સપ્ટેમ્બર, “વર્લ્ડ હાર્ટ ડે”

દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે “વિશ્વ હ્રદય દિવસ” સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા રવિવારે મનાવવામાં આવશે પરંતુ વર્ષ […]

બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક, બાયોગેસ પ્લાન્ટ

પશુપાલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારો માટે તો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદરૂપ નીવડી શકે છે. આજે દેશનાં ઘણાં ગામડાંમાં સામુદાયિક કે વ્યક્તિગત રૂપે બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગોબર ગેસ પ્લાન્ટ કરાવવાથી ઉકરડાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે મહિલાઓનો સમય પણ બચે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ગેસના કારણે ચૂલાના ધૂમાડાથી છૂટકારો મળે છે […]

સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી […]

26 સપ્ટેમ્બર, “વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ”

જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને […]

આચાર્ય લોકેશજીએ દિલ્હીમાં શ્રી ગણેશ મહોત્સવને સંબોધિત કર્યું

દિલ્હીના ગણેશ સેવા મંડળ દ્વારા આયોજિત મુખ્ય ગણેશ મહોત્સવ પ્રસંગે વિશ્વ શાંતિ દૂત જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે એકસાથે સંબોધન કર્યું હતું. આ સમારોહમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ ગણેશ ઉત્સવને સંબોધતા જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિને નષ્ટ […]

કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ અને જ્ઞાન સૌરભ વિદ્યાલય, રાજકોટ ખાતે ‘સ્વસ્થ જીવન શૈલી’ અને ‘શાકાહાર – શ્રેષ્ઠ આહાર’ વિષય પર સેમિનાર યોજાયો

> સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શાળા સંકુલો, સંસ્થાઓમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ જઈને ‘સ્વસ્થ જીવન શૈલી’ […]

સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી સંચાલકો માટે બે દિવસની મહત્વની વર્કશોપ

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે […]

ગણેશજીના વિવિધ પ્રતિકો

સામાન્ય રીતે હાથી જંગલમાં રસ્તો બનાવનાર પ્રાણી કહેવામાં છે. હાથી જ્યારે જંગલમાંથી પસાર થાય છે ત્યારે તે પોતાના મહાકાય શરીરથી અન્ય પ્રાણી માટે રસ્તો બનાવે છે. તેવી જ રીતે ગણેશ ભગવાન કોઈ પણ શુભ કાર્યની પહેલા પૂજવવામાં આવે છે, કારણ કે ગણપતિ કોઈપણ કાર્યમાં આવતા અડચણને દૂર કરીને જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવે છે અને […]

શ્રી નરસિંહ સેવા સદન પિતામપુરા ખાતે રાષ્ટ્રીય પંચગવ્ય-આયુર્વેદ ચિકિત્સા સેમિનારનું આયોજન થયું

વિશ્વના સૌથી મોટા ગાય આશ્રય સ્થાન શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યર્થ ન્યાયના સ્થાપક ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણંદ મહારાજની હાજરીમાં શ્રી નરસિંહ સેવા સદન પીતમપુરા ખાતે રાષ્ટ્રીય “પંચગવ્ય- આયુર્વેદ ચિકિત્સા પરિસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિશેષ અતિથિ તરીકે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (સી.સી.આર.એ.એસ), ભારત સરકાર (નવી દિલ્હી)ના ડાયરેક્ટર […]

આચાર્ય લોકેશજીનું પર્યુષણ વ્યાખ્યાનમાલામાં સંબોધન

જૈન ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવાર પર્યુષણ મહાપર્વની વ્યાખ્યાન શ્રેણીને સંબોધતા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે તપસ્યા એ આત્મશુદ્ધિનું સાધન છે. ભગવાન મહાવીરે મોક્ષના ચાર માર્ગો વર્ણવ્યા છે, જેમાંથી એક તપ છે, તેમના મતે ઉપવાસ વગેરે બાર પ્રકારના નિર્જરા છે જે વિવિધ પ્રકારની તપસ્યા છે.પ્રસિદ્ધ જૈનાચાર્ય […]