ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાની પુજા અર્ચના સાથે ગણેશોત્સવ મનાવીએ
• ચલો ગાય કી ઔર, ચલો ગાંવ કી ઔર, ચલો પ્રકૃતિ કી ઔર” – ડૉ.વલ્લભભાઈ કથીરિયા ઘરમાં ભારતીય ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી, પૂજન કરી, ગણપતિ ઉત્સવ મનાવીએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન તેમજ GCCIના ફાઉન્ડર ચેરમેન શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું […]