રોગ અનુસાર દેસી ગાયના ઘીનો ઉપયોગ

દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે અને રોગનું ચોક્કસ નિદાન કરે છે. ગાયનું ઘી નાકમાં નાખવાથી કોઈપણ પ્રકારની એલર્જી પણ દૂર કરી શકે છે.ગાયના ઘીને નાકમાં નાખવાથી લકવા રોગનું નિદાન થાય છે. 20 થી 25 […]

10 ઓક્ટોબર, “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”

“વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”નાં સંયુક્ત ઉપક્રમે 1992 થી દર વર્ષે 10-ઓક્ટોબરનાં દિવસને “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીનાં કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે જયારે આપણે કોરોના જેવી મહામારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે સ્વાસ્થ્ય જાળવવું એ […]

ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન

ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.  આ સેમીનારમાં ભારતીય ગાયનાં દૂધ પીવાના ફાયદા વિષે આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, […]

ઉંદર પકડવા વપરાશમાં લેવામાં આવતા ગ્લુટ્રેપના વેંચાણ અને ઉત્પાદન અંગે પ્રતિબંધ લગાડવા અંગે રાજય સ૨કા૨નો હકારાત્મક પ્રતિભાવ

રાજયનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બોલી ન શકતા પ્રાણીઓ વતી, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય સદસ્ય, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડમાં માનદ સદસ્ય મિતલ ખેતાણી અને એનીમલ વેલફેર બોર્ડનાં માનદ પશુ કલ્યાણ અઘીકારી પ્રતિક સંઘાણી દ્વારા રાજયમાં ઉંદર મારવામાં વપરાશમાં લેવામાં આવતા […]

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌશાળાઓ પાંજરાપોળોને અપીલ

રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ : ૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઇ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website : http://gauseva.gujarat.gov.In  પર […]

આપણું નુકસાન શરુ ક્યારે થયું હતું ?

3. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે ભારતીયોએ દૂધ, દહીં, માખણ, ઘી છોડીને દારૂ પીવાનું શરૂ કર્યું. 4. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશ વાસીઓએ શેરડીનો રસ અને લીંબુ પાણી છોડીને પેપ્સી, કોકા     કોલા પીવાનું શરૂ કર્યું જેમાં 12 પ્રકારના કેમિકલ્સ હોય છે જે કેન્સર, ટીબી અને હાર્ટ એટેકેનું કારણ બને […]

1 ઓક્ટોબર, “વિશ્વ શાકાહાર દિવસ”   

1 ઓક્ટોબરે, “વિશ્વ શાકાહાર દિવસ” મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે […]

1 ઓક્ટોબર, “ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ”

દર વર્ષે 1 ઓક્ટોબરનાં રોજ “રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગૃત કરવાનો છે. લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ […]

2 ઓકટોબર, ગાંધી જયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

     અહિંસા કા લે અસ્ત્ર,      તુને અપના દેશ બચાયા. વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા શ્રી કરમચંદ ગાંધીની બદલી થતાં […]

1 ઓક્ટોબર, વિશ્વ વૃદ્ધ દિવસ

એક ઊંડો નિસાસો નાખી હું ઘડપણથી ગભરાયો છુ. દર વર્ષે 1 ઓક્ટોબર “વિશ્વ વૃદ્ધ દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે સમાજમાં રહેતા વરિષ્ઠ નાગરિકોનો મહત્વ સમજાવવામાં માટે ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને આ દિવસનું મહત્વ વૃદ્ધ લોકોને જે કોઈ પ્રકારની તકલીફો થતી હોય છે તે દર્શાવવા માટે અને તેનાં ઉકેલનો પ્રયત્ન કરવા માટેનો […]