A Unique Initiative on Friendship Day – “Let’s Make Cows, Cow Progeny, and Voiceless Animals Our Friends”

Friendship Day is celebrated worldwide as a day to honor bonds and relationships. But this year, let us celebrate it with a new perspective. On this occasion, let’s not limit ourselves to connecting only with our family, friends, and society—but let us extend our friendship to Gau Mata (Mother Cow), cow progeny, and voiceless animals […]

फ्रेंडशिप डे पर एक अनोखी पहल – “चलिए गौमाता, गौवंश और अबोल जीवों को अपना मित्र बनाएं”

फ्रेंडशिप डे पूरी दुनिया में दोस्ती और संबंधों के उत्सव के रूप में मनाया जाता है, लेकिन इस वर्ष क्यों न हम इस दिन को एक नए दृष्टिकोण से मनाएं ? आइए इस अवसर पर हम केवल अपने परिवार, मित्रों और समाज तक ही सीमित न रहें, बल्कि गौमाता और अबोल जीवों से भी मित्रता […]

ફ્રેન્ડશિપ ડે પર એક પહેલ – “ચાલો ગૌમાતા, ગૌ વંશ, અબોલ જીવોને આપણા મિત્ર બનાવીએ”

ફ્રેન્ડશિપ ડે સમગ્ર વિશ્વમાં મિત્રતા અને સંબંધોની ઉજવણીના દિવસ તરીકે મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે આપણે આ દિવસે એક નવા દ્રષ્ટિકોણથી ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરવાનો સંકલ્પ કરીએ. આ અવસરે, આપણે સૌ માત્ર આપણા પરિવાર, મિત્રો અને સમાજ સાથે જ જોડાવા સુધી મર્યાદિત ન રહીએ, પરંતુ આપણે ગૌમાતા અને અબોલ જીવો સાથે પણ મિત્રતા […]

જૈન આચાર્ય લોકેશજી દ્વારા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત

મુંબઈ વિશેષ અદાલતનો આજનો નિર્ણય સત્ય, ન્યાય અને ધર્મની જીત છે– આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ માલેગાંવ બ્લાસ્ટ મામલે મુંબઈની વિશેષ અદાલત દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું કે આ નિર્ણય સત્ય, ન્યાય અને ધર્મની જીત દર્શાવે છે. આજના નિર્ણયના અનુસંધાનમાં આયોજિત ટીવી ચર્ચાઓમાં ભાગ […]

ગોંડલના મોટી ખીલોરી ગામે ચેકડેમ ઊંડું બનાવવાનું કાર્ય પુરજોશમાં

જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ કદમ : ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો હિટાચી મશીનથી સહયોગ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે જન ભાગીદારીથી જળસંચયની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ માંડવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ રિચાર્જ દ્વારા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની પાણીની સમસ્યા હલ કરવાના ઉદ્દેશથી મોટી ખીલોરી ગામે આવેલ ચેકડેમ ઊંડું કરવા […]

અયોધ્યાના ગીતા ભવન પરિસરમાં ડૉ. ગિરિષભાઈ સત્રાના માર્ગદર્શન હેઠળગૌમાતાના કલ્યાણ માટે વિશાળ ગૌશાળાનું નિર્માણ

વિશ્વ હિંદૂ મહાસંઘના સહયોગથી અયોધ્યામાં બનશે આધુનિક ગૌશાળા મુંબઇના પ્રતિષ્ઠિત એવા યુવા જૈન સંઘના પ્રતિનિધિ ડૉ. ગિરિષભાઈ સત્રા દ્વારા અયોધ્યામાં સ્થિત ગીતા ભવન પરિસરમાં એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વ હિંદૂ મહાસંઘ (ગૌરક્ષા પ્રકોષ્ઠ)ના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ દુબેએ જણાવ્યું હતું કે આ ગૌશાળા જીવદયા કેન્દ્ર તરીકે કાર્ય કરશે. આ ગૌશાળામાં ગૌવંશ સિવાયના અન્ય પશુ-પંખીઓની […]

1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’વિશ્વ સ્તનપાન સપ્તાહ”

દેશી ગાયનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં શિશુઓનાં આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે. જેને શિશુ સરળતાથી પચાવી શકે […]

શિવના બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ

૧૨ જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા…. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ અનુસાર, એકમાત્ર ભગવાન શિવ એકમાત્ર દેવતા છે જે નિરર્થક અને સફળ બંને છે. આ જ કારણ છે કે એકમાત્ર શિવની પૂજા લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપોમાં કરવામાં આવે છે. ભારતમાં ૧૨ મોટા જ્યોતિર્લિંગ છે. આ બધાનું પોતાનું મહત્વ અને મહિમા છે.એવું પણ માનવામાં […]

રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે

રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં 140 શાળાઓની બેઠક મળી વિદ્યાર્થીઓમાં જળસંચય જાગૃતિ આવે તે માટે પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવશે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર જળસંચય સંદર્ભે ચિંતિત અને સક્રિય છે. આવનારી પેઢી પાણી માટે વલખા ન મારે અને આ માટે વધુને વધુ જાગૃતિ કેળવાય […]

જળસંચયના કાર્યમાં વધુ ગતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટી શરૂ જેનું લોકાર્પણ કરતા શ્રી સી.આર.પાટીલ સાહેબ

વરણા ગામના યુવા-ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો જવાબદારીના ભાગરૂપે બેન્ડ પાર્ટી ચલાવશે. બેન્ડ પાર્ટી દ્વારા થનારી આવકનો એક-એક પૈસો જળસંચય માટે વપરાશે. આપણે ત્યાં અઢળક વરસાદ પડે છે, પરંતુ મુશ્કેલી એ છે કે, આ વરસાદનું જાજા ભાગનું પાણી જળસંચયના અભાવે દરિયામાં વહી જાય છે, અને પરિણામ સ્વરૂપ આપણી પાસે અઢળક પાણી વર્ષે છે, છતાં નર્મદાના નીર […]