શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે.
શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે. આદી જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની પ્રેરણાથી અને દાતાશ્રી સૌ. મોસમબેન નેહલભાઈ શાહના સૌજન્યથી, અકોલા સ્થિત “આધાર ફોર એનિમલ” સંસ્થાને “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું તા.૧૫, જૂન-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ […]