વિશ્વ શાંતિ કેન્દ્રમાં શ્રદ્ધાળુઓને આચાર્ય લોકેશજીએ કરાવ્યો ધ્યાનનો અભ્યાસ

ધ્યાન દ્વારા થાય છે આંતરિક શક્તિઓનું જાગરણ – આચાર્ય લોકેશજી મનની શાંતિ અને તણાવમુક્તિ માટે ધ્યાન જરૂરી – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે આયોજિત પર્યુષણ મહાપર્વ દરમિયાન શ્રદ્ધાળુઓએ ધ્યાનનો અભ્યાસ કર્યો. આચાર્ય લોકેશજીએ પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાના પ્રસંગે “ધ્યાન યોગ” વિષય પર શ્રદ્ધાળુઓને સંબોધિત કરતા જણાવ્યું કે […]

ખાંડનો સંયમિત ઉપયોગ કરવાથી તથા ગેરફાયદાઓ

ખાંડ તમારા માટે કેમ ખરાબ છે? ૧. ખાલી કેલરી – વધુ ઉર્જા, કોઈ પોષક તત્વો નહીં એક મહિના માટે ખાંડ છોડી દેવાથી શું થાય છે? 10 દિવસમાં:વધારે એનર્જી અને પેટ પાતળું આઈન્સ્યુલિન ઓછું થવાથી, પાણીનું અવશેષ ઓછું થવુંબ્લડ પ્રેશરમાં ઘટાડો – મગજ તંદુરસ્ત થાય છેસુંદર સ્કિન મેટાબોલિઝમ સારો થાય છેઊંઘ સારું થાય – હૃદય-ઇન્સ્યુલિનમાં ઘટાડો, […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા […]

જૈન આચાર્ય લોકેશજી એ રિપબ્લિક ભારત સંવાદને સંબોધિત કર્યું

ભગવાન શ્રી રામનું અપમાન હિંદુસ્તાન સહન નહીં કરે – જૈન આચાર્ય લોકેશજી અમીશ ત્રિપાઠીની પુસ્તકમાં સીતા, રામ, લક્ષ્મણનું અપમાન અતિ આપત્તિજનક – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ રિપબ્લિક ભારત સંવાદને સંબોધતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ આપણું ગૌરવ છે, એ જ અમારી ઓળખ છે. શ્રી રામ, માતા સીતા, […]

સથવારો ફાઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મહાદેવર મંદિર, ત્રંબાના સંયુકત ઉપક્રમે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય મેળો યોજાશે.

સથવારો ફાઉન્ડેશનના કેતન પટેલ દ્રારા મેળામાં પધારનાર તમામ ભાવિકોને મહાપ્રસાદ–ફરાળ કરાવાશે. સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશનનાં પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ સતત કરવામાં આવે છે. સથવારો શઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મંદિર, ત્રંબાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮/૦૮/૨૦૨૫, ગુરૂવારના રોજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, ત્રિવેણી સંગમ, કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય […]

26 ઓગસ્ટ, “ઇન્ટરનેશનલ ડોગ ડે”

મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર એટલે કૂતરો કૂતરા એટલે મફત માં ઝેડ પ્લસ સીક્યોરિટી આપનાર પ્રાણી કૂતરા એ માણસોની સૌથી નજીક રહેતા પશુઓ છે. તેઓ માણસોને કાયમ વફાદાર રહે છે. કૂતરા એ માણસની ભાવનાઓને સારી રીતે સમજવાની ક્ષમતા ધરાવે છે. તેમની આ જ વફાદારીને મનાવવા માટે 26 ઓગસ્ટે “વર્લ્ડ ડોગ ડે” મનાવવામાં આવે છે. માણસના સૌથી […]

વડવાઓને પિતૃ માસમાં લોટો લઈને પાણી પાવા જવા કરતા સુંદર મજાનો વડવાઓની તૃપ્તિ માટે આજીવન યાદીમાં તેમની સુંદર મજાનો ચેકડેમ બનાવીએ અને કાયમી યાદગાર બનાવીએ.

સમગ્ર જૈન સમાજ પર્યુષણ નિમિત્તે ખૂબ દાન પુન નું મહત્વ હોઈ છે,તેથી સૌથી જો ઉત્તમ દાન હોય તો ખરેખર સમગ્ર જીવસૃષ્ટિને પાણી મળી રહે તેના માટે ચેકડેમ અચૂક બનાવવો જોઈએ. ભાદરવો મહિનો એટલે પિતૃનો મહિનો એટલે કે આપણા વડવાઓને તૃપ્તિ માટે લોટો લઈ ને પાણી પાવા જવું ખરેખર આપણે વિચારીએ કે આપણા પરિવારનો આધાર સ્તંભ […]

प्रदूषण से मुक्ति का समाधान –छोटे जंगल (शहरी वन) तैयार करना

महानगर के भारती अस्पताल के पास 200 वर्ग फुट में तैयार किए गए एक शहरी वन ने यह साबित कर दिया है कि छोटे-छोटे प्रयास भी प्रदूषण कम करने और वातावरण को शुद्ध बनाने में बड़ी भूमिका निभा सकते हैं। मात्र दो वर्षों में विकसित इस मिनी जंगल ने आसपास की हवा को स्वच्छ और […]

24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક”

જળ એ જ જીવન જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે સમગ્ર વિશ્વમાં 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક” ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન […]

સૌરાષ્ટ્રના સૌથી મોટા શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા પાણી બચાવો અભિયાનની અસંખ્ય લોકોએ માહિતી મેળવી.

સમાજના દરેક લોકો સુધી “જલ એજ જીવન” છે, તેવી માહિતી પહોંચે તેના માટે રાજકોટના શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલનું આયોજન રાખેલ હતું, તેમાં લોકોએ મુલાકાત લઇ અને અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું જતન કેવી રીતે થાય તેની માહિતી અપાતી હતી, જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના કલેક્ટરશ્રી ડો. ઓમ […]