શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.27સપ્ટેમ્બર, શનિવાર 2025 ના રોજ દિવ્યાંગ મૂંગા-બધિર બાળકો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષોથી દિવ્યાંગ મૂંગા-બધિર બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે અવિરત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા બાળકોને […]