અમરેલી જીલ્લાના ગામોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાબનાવેલ ચેકડેમ પહેલા જ વરસાદમાં ઓવરફલો

પાણી પહેલા પાળ બાંધો તે કહેવત અમરેલી જિલ્લાના અનેક ગામો જેવા કે કોલડા, દેવગામ, બાટવા-દેવળી, સારંગપુર, બોરડી, બાંભણીયા, બરવાળા બાવીશી, રંગપુર, જેશીંગપરા, ત્રંબોડા, નાના બાદનપુર, રોડવાવડી ગામના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ તેમજ શહેરમાં વસતા લોકો મળી અને લોક ફાળો કરી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તે હેતુથી ચેકડેમોને રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા ગીરગંગા પરિવાર […]

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથીએક વર્ષમાં ઘાટકોપરમાં આઠ લાખ લોકોને ભોજન

સર્વ મંગલ ફૅમિલી ટ્રસ્ટ – અમેરિકાના શ્રી મનુભાઇના ૮૦મા જન્મદિને આત્મનિર્ભર અભિયાનઅંતર્ગત સુશિક્ષિત બેરોજગાર એવા ૫૦ યુવાનોને ડ્રાઇવિંગ માટે અર્ટિગા ગાડી અર્પણ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ પ્રત્યે અનન્ય શ્રદ્ધા-ભક્તિભાવ ધરાવતા અમેરિકાના સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ – શાહ હેપીનેસ ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી મનુભાઈ શાહનો ૮૦મો જન્મદિન માનવતા અને સત્કાર્યોની એક નવી દિશાચિહ્ન સર્જને સાર્થક […]

ऋषिकेश से रामेश्वरम तक गाय आधारितभारत के पुनर्निर्माण की ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” शुरू

ऋषिकेश के कबीर चौरा आश्रम से रामेश्वरम तक गाय आधारित भारत के पुनर्निर्माण की ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” शुरू की गई। “गौ राष्ट्र यात्रा” देश के 12 राज्यों से होकर लगभग 10,127 किलोमीटर की दूरी तय करेगी। यह यात्रा लगभग 60 से 75 दिनों तक चलेगी। गौ राष्ट्र यात्रा का मुख्य उद्देश्य भारत के ग्रामीण […]

જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

આજના યુગમાં ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિના સહારે હવે તમે તમારા ઘરની દીવાલો પર જ ખેતી કરી શકો છો. ફળો અને શાકભાજી ઉગાડી શકાય તેવી આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ લાભદાયક છે અને ઓછી કિંમતમાં વધુ નફો મેળવવાનો સારો વિકલ્પ છે. દેશભરમાં અનેક ખેડૂતો એવા છે, જેમને […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી બનેલાલાખાણી સરોવર અને કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો

ઓમ ઓન્લી ન્યૂઝસામાન્ય રીતે ૪ થી ૫ વખત વરસાદ થાય ત્યારે જમીનના તળમાં પાણી આવ્યું હોય છે,પણ રાજકોટ શહેરમાં કુદરતી પાણીના સ્ત્રોતમાં દબાણ થવાથી જમીનમાં પાણી ઉતરતું બંધ થઈ ગયેલ છે, ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી હરીશભાઈ લાખાણી પરિવાર દ્વારા લાખાણી સરોવર અને બાબુ લાઈમ ગૃપ(લુણાગરીયા) પરિવાર દ્વારા કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં […]

પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ

ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના બની છે. જેનાથી સૌ કોઇ હચમચી ગયા છે. ધારી તાલુકાના દુધાળા ગામે મૃતકોના નામજોગ વૃક્ષોનું વાવેતર કરાયું છે.ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના […]

પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારા ગલ્લાજી—જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે

સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર. પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી […]

જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુના જીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.

નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વવિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, જગદગુરુ સતુઆ બાબા, યુવાચાર્ય અભયદાસજી મહારાજ, ગોપાલ બાબા અને ભારત […]

જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુનાજીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.

નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વ વિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, જગદગુરુ સતુઆ બાબા, યુવાચાર્ય અભયદાસજી મહારાજ, ગોપાલ બાબા અને […]

રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે ૫૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી કરવામાં આવશે રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે પ૩ મો જન્મદિન છે. હિતેષભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે […]