ગૌ રાષ્ટ્ર યાત્રા’નું જોધપુરમાં ભવ્ય અભિનંદનરાજપુરોહિત વિદ્યાર્થીગૃહ ખાતે ભેગા થયા

ગૌભક્તો, દેશી ગૌવંશ સંરક્ષણને મળ્યો નવો આધાર જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI)ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપુરોહિતના નેતૃત્વમાં ચાલી રહેલી રાષ્ટ્રીય ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના ઐતિહાસિક શહેર જોધપુર પહોંચી. યાત્રા દળનું ભવ્ય સ્વાગત રાજપુરોહિત વિદ્યાર્થીગૃહ ખાતે કરવામાં આવ્યું, જ્યાં સ્થાનીક ગણમાન્ય વ્યક્તિઓ અને ગૌભક્તોએ ઉત્સાહભેર યાત્રાનું સન્માન કર્યું. સમગ્ર વાતાવરણ ગૌભક્તિ અને સંકલ્પના […]

‘गौ राष्ट्र यात्रा’ का जोधपुर में भव्य अभिनंदन: राजपुरोहित छात्रावास में जुटी गौभक्तों की भीड़, देसी गौवंश संरक्षण को मिला नया संबल

जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान (AWRI) के अध्यक्ष श्री भारत सिंह राजपुरोहित के नेतृत्व में राष्ट्रव्यापी ‘गौ राष्ट्र यात्रा’ आज राजस्थान के ऐतिहासिक शहर जोधपुर पहुँची। यात्रा दल का यहाँ राजपुरोहित छात्रावास पर गौभक्तों और स्थानीय गणमान्य व्यक्तियों द्वारा अत्यंत गर्मजोशी और उत्साह के साथ भव्य स्वागत किया गया, जिसने पूरे वातावरण को गौ-भक्ति […]

દ્વારકા સ્થિત “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન”ની મુલાકાત લેતાગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

દેવભૂમિ દ્વારકા નગરી ભગવાનશ્રી દ્વારકાધીશજી ના સાનિધ્યમાં જાણે કે સમુદ્રના ખોળામાં હોય એવા રમણીય વાતાવરણમાં દ્વારકાના સમુદ્ર કિનારે છેલ્લા એક વર્ષ ઉપરથી એક સેવાયજ્ઞનો પ્રારંભ થઈ ચૂકયો છે. દ્વારકામાં માનસિકરીતે દિવ્યાંગ બાળકો માટેની એક સુંદર સંસ્થા કે જેણે તિર્થનું સ્વરૂપ ધારણ કરેલ છે. આ સંસ્થાનું નામ “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન” છે. અહીંયા દ્વારકા ગામ તથા […]

3 જુલાઈ, પ્લાસ્ટિક બેગ ફ્રી ડે

પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ પ્લાસ્ટિકની શોધ ઇ.સ ૧૮૬૨માં ઇગ્લેન્ડનાં એલેકઝાન્ડર પાર્કસે કરી હતી. પ્લાસ્ટિક એ આજની સૌથી વધુ વપરાતી સામગ્રીમાંની એક છે.આજે પ્લાસ્ટિક બેગ તાકીદની જરૂરિયાત બની ગઈ છે. તેના અનુકૂળ સ્વભાવને કારણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદી પ્રવૃત્તિઓથી સંબંધિત બધી પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિકની ભૂમિકા હોય છે. મોબાઇલ, […]

‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નીમીતે તા. 5 જુલાઈ–2025, શનિવાર , સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ.

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ. સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને લાભ લેવા અપીલ. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ […]

જાનવર આપણા ‘જીવન ધન’ છે,તેમને ‘પશુ’ કહેવું યોગ્ય નથી : રાષ્ટ્રપતિ

પશુપાલન વૈજ્ઞાનિક સંસ્થાનો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે કે જાનવરો માટે ‘પશુ’ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમણે જાનવરોને ‘જીવન ધન’ ગણાવ્યા છે. રાષ્ટ્રપતિ ભારતીય પશુ વૈજ્ઞાનિક સંસ્થા (આઈવીઆરઆઈ) ના 11મા દીક્ષાંત સમારોહમાં ભાષણ આપી રહી હતી. તેમણે કહ્યું, ‘જાનવરો વગર ખેડૂત આગળ વધી શકતો નથી, તેથી ‘પશુ’ શબ્દ યોગ્ય લાગતો નથી. તેમના […]

जानवर हमारा ‘जीवन धन’ है, उसे‘पशु’ कहना ठीक नहीं : राष्ट्रपति

पशु चिकित्सा अनुसंधान संस्थान का दीक्षांत समारोह राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा है कि जानवरों के लिए ‘पशु’ शब्द का इस्तेमाल करना ठीक नहीं है। उन्होंने जानवरों को ‘जीवन धन’ कहा है। राष्ट्रपति ने भारतीय पशु चिकित्सा अनुसंधान संस्थान (आईवीआरआई) के 11वें दीक्षांत समारोह में बोल रहे थे। उन्होंने कहा, ‘जानवरों के बिना किसान आगे […]

“डॉक्टर अर्थात सेवा, विज्ञान और संस्कार का त्रिवेणी संगम” – डॉ. वल्लभभाई कथीरिया

डॉक्टर्स डे के शुभ अवसर पर मैं संपूर्ण चिकित्सक समाज को हार्दिक शुभकामनाएं देता हूँ। यह दिन केवल एक पेशे का सम्मान नहीं है, बल्कि एक पवित्र और महान धर्म का उत्सव है। ऐसा धर्म जिसमें डॉक्टर प्रतिदिन मानवता की सेवा हेतु अपना सर्वस्व समर्पित करता है। डॉक्टर केवल रोगों का उपचार करने वाला व्यक्ति […]

ડૉક્ટર એટલે સેવા, વિજ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા

ડૉક્ટર્સ ડેના શુભ અવસરે હું સમગ્ર ચિકિત્સક જગતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ માત્ર એક વ્યવસાય જ નહીં, પરંતુ એક પવિત્ર ઉમદા ધર્મ સંગમ છે. એક એવો ધર્મ કે જેમાં ડૉક્ટર દરરોજ માનવતાની સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ડૉક્ટર રોગોનો ઉપચાર કરતી વ્યક્તિ નથી, તે સમાજને તંદુરસ્ત અને મનોબળશાળી વ્યક્તિ બનાવતો એક […]