એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી,  મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો 4 જાન્યુઆરી એ જન્મદિવસ

એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો  4 જાન્યુઆરી એ જન્મદિવસ છે. ગાય સેવા અને પશુ કલ્યાણ પ્રત્યે મુંબઈથી પરેશ શાહ સતત પ્રયત્નશીલ રહે છે. પરેશ શાહ પોતાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ દ્વારા ગાય સેવાના ઉમદા હેતુને નવી ઊંચાઈઓ પર લઈ […]

“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન. સૌ જીવદયા પ્રેમીઓને પધારવા આમંત્રણ આપતા સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ શાહ

“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે મહારાણી અલ્યાબાઈ હોલકર મેદાન, ગોરેગાંવ(પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાશે. આ મેળામાં “મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” થીમ પર ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવા કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે. આ મેળાનું ઉદઘાટન 9 […]

નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન મહા રક્તદાન કેમ્પ તા. 4 જાન્યુઆરી, શનીવારે સમય : 3:00 થી 6:00 ભવ્ય લોક-ડાયરો : રાત્રે 9:00 કલાકથી

સંપૂર્ણ લોકભાગીદારીથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામે ગ્રામજનો અને રાજકોટ,અમદાવાદ, સુરત શહેરમાં વસતા નાના-મોટા ઉદ્યોગકારો દ્વારા પોતાના વતનમાં વિશાળ સરોવર બનાવવાનું આયોજન કરેલ, જેના માટે ગામેગામના લોકો પોતાના વતનમાં વરસાદી પાણીનું યોગ્ય જતન કરીને જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન વધે તો ખેડૂતોની આવકમાં ખુબ મોટો વધારો થાય અને ભારત દેશની આર્થિક […]

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર, ગુજરાત દ્વારા તીર્થધામ પ્રેરણા પીઠ અને જી.સી.સી.આઈનાં સહયોગથી “ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર, ગુજરાત દ્વારા તીર્થધામ પ્રેરણા પીઠ અને જી.સી.સી.આઈ (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુટસ) નાં સહયોગથી “ગૌ પ્રિનેયોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ તા. 15 ફેબ્રુઆરી સવારે 8:30 વાગ્યાથી, 16 ફેબ્રુઆરી સાંજે 6:00 વાગ્યા સુધી તીર્થધામ પ્રેરણા પીઠ, પીરાણા, એસપી રીંગ રોડ, અમદાવાદ, ગુજરાત ખાતે રાખેલ છે. આ બે દિવસીય કાર્યક્રમની શરૂઆતમાં ગૌ પૂજન અને ઉદઘાટન પ. પૂ જગદગુરુ સંત […]

જેતપુર મોટી હવેલી ખાતે પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ઉજવણી

જેતપુર મોટી હવેલી ખાતે આદરણીય પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ શુભ દર્શન પ્રસાદ, સમારોહ દરમ્યાન મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે ઠાકોરજીનું પૂજન-દર્શન કરવામાં આવ્યું હતું.             આ પ્રસંગે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત […]

4 જાન્યુઆરી, “ વિશ્વ બ્રેઇલ દિવસ” .અંધજનોની આંખોને ‘બ્રેઇલ’ થકી મળી પાંખો . કેમ કરી સમજાવું કેવો આપણો સંબંધ છે, તું લખે છે બ્રેઇલમાં અને હાથ મારો અંધ છે.

લૂઈસ બ્રેઈલ નામના વ્યક્તિ દ્વારા શોધાયેલ ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ છે. જેને અંધલોકો પોતાની આંગળીના સ્પર્શ દ્વારા વાંચે છે. બિલ્ડિંગની લિફ્ટ અને બેંકોના મશીનની સ્વીચમાં […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન, રાજકોટને શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ હસ્તે નેકા, રેઆ (અંધેરી-મુંબઈ) પરિવાર દ્વારા હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ અર્પણ કરાશે. શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પરમ શ્રદ્ધેય પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવશે.

શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પરમ શ્રદ્ધેય પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ પરિવાર હસ્તે નેકા, રેઆ (અંધેરી-મુંબઈ) દ્વારા રૂ. 15 લાખના ખર્ચે તૈયાર થયેલ હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સનું તા. 04 ,જાન્યુઆરી, શનિવારના રોજ સાંજે 6-00 કલાકે, શ્રી જશ-પ્રેમ-ધીર સંકૂલ, વૈશાલી નગર-4, રૈયા રોડ, […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા બજેટ અંગે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઈ. રજુઆતો અંગે સરકારશ્રીનો હકારાત્મક અભિગમ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી બજેટ 2025-26 માટે જૈવિક ખેતી માટેના પ્રોત્સાહન, “જૈવિક ગુજરાત મિશન”ની શરૂઆત, રાજ્યવ્યાપી જૈવિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન […]

મકરસંક્રાંતિમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ખતરો : પશુ, પક્ષી અને માનવ જીવનને હાનિ ચાઇનીઝ દોરી આનંદની રમત નહિ પણ જીવલેણ હથિયાર સાબિત થાય છે અત્યાર સુધીમાં અનેક પક્ષીઓ પણ ચાઇનીઝ દોરીના શિકાર ચાઇનીઝ દોરીથી એક શ્વાનનું ગળું કપાઈ ગયું : એનિમલ હેલ્પલાઈન દ્વારા સારવાર

હજુ તો જાન્યુઆરી મહિનો શરુ થયો ત્યાં મકરસંક્રાંતિને લઈને ઘણા લોકો ઉત્સાહી થયા છે ત્યારે કોઈનો ઉત્સાહ, કોઈના જીવનનો ભોગ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા 21 વર્ષોથી રાજકોટમાં એનિમલ હેલ્પલાઈન કાર્યરત છે. જેમ જેમ મકરસંક્રાંતિનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ  લોકો પતંગ ઉડાડતા થયા છે. આવા સમયે ઘણા લોકો પતંગ […]

રાજકોટમાં સૌપ્રથમવાર હિરપરા પરીવારનું સ્નેહમિલન યોજાશે.સ્નેહમીલનમાં રક્તદાન કેમ્પ, સરસ્વતી સન્માન, અંગદાન અંગેની જાગૃતિ સહિતના અનેક સેવાકીય કાર્યો કરાશે.

રાજકોટમાં પ્રથમવાર સમસ્ત હિરપરા પરીવારનું તા. 05/01/2025, રવીવારે, ધ્રુવીશા પાર્ટી પ્લોટ, મવડી–કણકોટ રોડ, સમરવેવ વોટર પાર્ક સામે, ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજની સામે, રાજકોટ ખાતે સ્નેહમિલન રાખવામાં આવ્યુ છે. શિયાળાની ઠંડીની સિઝનમાં સીવીલ હોસ્પિટલમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે બ્લડ ડોનેશન […]