गाय गौशाला – पिंजरापोल की नहीं, घर-आंगन की शोभा है।

हिंदू धर्म में गाय को अत्यंत पवित्र माना जाता है। गाय को ‘लक्ष्मी’ का स्वरूप माना जाता है और यह विश्वास किया जाता है कि गाय घर में सुख, समृद्धि और सकारात्मकता लाती है। गाय की रक्षा करना और उसकी सेवा करना एक महान पुण्य का कार्य माना जाता है। गाय का दूध अत्यंत पौष्टिक […]

ગાય એ ગૌશાળા – પાંજરાપોળની નહીં, ઘરઆંગણાની શોભા છે.

ગાયને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગાયને ‘લક્ષ્મી’નું સ્વરૂપ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ગાય ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે. ગાયનું રક્ષણ કરવું અને તેની સેવા કરવી એ એક મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. ગાયનું […]

PROTEST BY SCHOOL CHILDREN AGAINST 30 LAKH DOGS MASS KILLING IN MORROCO FOR FIFA 2030

For FIFA 2030 Dont’t kill usLet Morocco shine With Humanity, Not CrueltyFIFA 2030: A stage for Sports, Not a SLAUGHTERHOUSE Ahmedabad, January 24, 2025: Children from Tapovan Sanskarpeeth, inspired by the staunch nationalist, culture enthusiast, and revolutionary Jain saint Chandrashekhar Vijayji Maharaj, staged a heartfelt protest against the dog cull in Morocco. Simultaneously, Himanshu Shah, […]

મોરોક્કોમાં કૂતરાઓના સંહાર વિરુદ્ધ અમદાવાદના બાળકોનો પોકાર અને યુવાનોની આંતરરાષ્ટ્રીય અપીલ

અમદાવાદ, 24 જાન્યુઆરી 2025:મોરોક્કોમાં કૂતરાઓના નરસંહારના વિરોધમાં અમદાવાદમાં પ્રખર રાષ્ટ્રવાદી સંસ્કૃતિ પ્રેમી અને ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો, આ ઉપરાંત તપોવન યુથ એલુમ્ની ગ્રુપ (TYAG) ના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી હિમાંશુ શાહે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરીને આ મુદ્દાને વૈશ્વિક મંચ પર લઈ […]

Why Has Morocco Ordered For Mass Killing Of 3 Million Stray Dogs?

Morocco, which will co-host the tournament with Spain and Portugal, is facing international criticism for its approach to handling stray dogs in the lead-up to the event In preparation for the 2030 FIFA World Cup, Morocco, which will co-host the tournament with Spain and Portugal, is facing international criticism for its approach to handling stray […]

વૃક્ષો વિશે અગત્યની માહિતી

વૃક્ષો પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે માનવ જીવન માટે મહતવપૂર્ણ છે. તે કાર્બન ડાયોક્સાઈડ શોષી પર્યાવરણને શુદ્ધ રાખે છે અને ગ્લોબલ વોર્મિંગને ઘટાડે છે. તે જળચક્રને સંતુલિત રાખે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. વૃક્ષો પશુ, પક્ષીઓ માટે આશ્રય અને ખોરાક પુરો પાડે છે. આ ઉપરાંત, તે માનસિક […]

ISRO satellite capturesMaha Kumbh 2025 site in Prayagraj

A radar imaging satellite operated by the Indian Space Research Organisation (Isro) has captured detailed images of the ongoing Maha Kumbh Mela 2025 in Prayagraj, Uttar Pradesh. The images, released by Isro, showcase the extensive infrastructure, including the layout of tent cities, roads, and numerous pontoon bridges constructed at the Sangam for the massive religious […]

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 મો પરીચય મેળો. સમગ્ર ભારતભરમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 માં ‘પરીચય […]

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું!.સાત મહિનામાં દવા અને સર્જીકલ સાધનો પર અપાયું કરોડો રૂપિયાનું ડિસ્કાઉન્ટ.20% થી લઈ 65% સુધી અપાય છે ડિસ્કાઉન્ટ.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ) ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાં અત્યારે રોજનું 8 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે કરોડો રૂપિયાની રાહત દર્દીઓને અપાઈ ચુકી છે, 20% થી લઈ 65% સુધી ડિસ્કાઉન્ટ અપાય છે, એટલે કે સદભાવના […]

સર્વહિતકારી ગાયનું પંચગવ્ય

પંચગવ્યનું નિર્માણ ગાયના દુધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર(છાણ)નાં પ્રમાણસરનાં સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગૌમૂત્રમાં પ્રતિ ઓક્સીકરણ (એન્ટિઓક્સીડેશન)ની ક્ષમતાને કારણે વ્યક્તિના ડીએનએ (DNA)ને નાશ પામવામાંથી બચાવી શકાય છે. દુધનો પ્રયોગ વિભિન્ન પ્રકારે ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળથી મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. ઘીનો […]