જૈન આચાર્ય લોકેશજીએ નોઇડા ખાતે અખિલ ભારતીય મેયરઅને RWA શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

સંયમ આધારિત જીવનશૈલીથી જળ અને પર્યાવરણ સંરક્ષણ શક્ય – આચાર્ય લોકેશજી જળ સંસાધન અને કચરા વ્યવસ્થાપન એ સહભાગી જવાબદારી છે – માન. આરિફ મુહમ્મદ ખાન વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજી, SKODA ગ્રુપના સલાહકાર શ્રી રાજન છિબ્બર, મેજર જનરલ ડૉ. રવિ અને કર્નલ ટી. પી. ત્યાગીએ ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં […]

ગૌસેવા ગતિવિધિ–કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ ના ઉદઘાટન નિમીતે ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’નું આયોજન

ગૌપ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ ભારતીય જીવન પધ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહયું છે. આ દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણીત ભવ્ય ભુતકાળને જાણવા અને તેના મહત્વની ઉંડાણપુર્વકની સમજ માટે ગૌસેવા ગતિવિધિ, કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ નાં ઉદઘાટન નિમિતે તા.૧૬, જુન, સોમવાર, ૧૭, જુન, મંગળવાર, ૧૮, જુન, બુધવારના રોજ મું. ગામ લેર (હનુમાનજી), ભુજ-કચ્છ ખાતે આયોજન […]

પશુઓના અનઅધિકૃત રાખવા, વેચાણ અને કતલ અંગે કડક કાર્યવાહી કરવા અંગેની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ

હિન્દુ પરિષદ દ્વારા પશુઓ રાખવા, તેમનું જાહેર રસ્તાઓ પર વેચાણ અને અનધિકૃત કતલ સંબંધિત કાયદાઓનું પાલન કરાવવા અંગેની માંગ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ છે. ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર, મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓ રાખવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અને ટેગિંગની જોગવાઈ છે. આ ઉપરાંત, અનધિકૃત પશુઓને જપ્ત કરવા, દંડ વસૂલવા (રૂ. 1,000 થી રૂ. 10,000 સુધી) અને જરૂર […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા તા. 07, જૂન, શનિવારના રોજ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટીડો. ગિરીશ શાહનું“હકારાત્મકતા” વિષય પર સંમેલન યોજાશે.

રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા તા. 07, જૂન, શનિવારના રોજ ભાભા હોટલ, મહાત્મા ગાંધી મ્યુઝીયમની સામે, પંચનાથ રોડ, રાજકોટ ખાતે બપોરે 11-30 કલાકેથી સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહનું “હકારાત્મકતા’ વિષય પર સંમેલન (મણકો-2) યોજાશે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા […]

ઈકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવીએ

બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી […]

7 જૂન “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ”

“વિશ્વ ખાદ્ય સલામતી દિવસ” નિમિત્તે વિશેષ અપીલ – ગૌઆધારિત ખાદ્ય પદ્ધતિઓ અપનાવીએ, આરોગ્યમય અને રાસાયણિક મુક્ત જીવન જીવીએ ગૌ આધારિત કૃષિ મૉડલ વિશ્વસનીય અને શાશ્વત વિકલ્પ : ડો. વલ્લભભાઈ કથીરિયા દર વર્ષે 7 જૂને વિશ્વભરમાં “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ” મનાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ માનવ આરોગ્ય માટે ખોરાકની ગુણવત્તા અને સલામતી જાળવવી છે. આ […]

૭ જૂન, “ વિશ્વ ખાધ સલામતી દિવસ ”

વિશ્વનાં દેશોની સરકારો દરેક વ્યક્તિને ખોરાક મળે અને કોઈ ભૂખ્યા ન રહે એ ઉદ્દેશ્યની ખાતરી કરવા અને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એચિકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ખાતરી કરવા માટે ૭ જૂને “વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે”ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશ્વની મોટી વસ્તી કોરોના સંકટથી પ્રભાવિત છે અને આ સંકટનાં યુગમાં ઘણા લોકો બે વખતની રોટલી માટે […]

ICHR દ્વારા આયોજિત પર્યાવરણ દિવસનું ઉદ્ઘાટનજૈન આચાર્ય લોકેશજીએ કર્યું

પર્યાવરણનું રક્ષણ અને પ્રોત્સાહન એ આપણી નૈતિક ફરજ છે – આચાર્ય લોકેશજી સાત્વિક અને અહિંસક જીવનશૈલી પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરે છે – આચાર્ય લોકેશજી ‘ગો ગ્રીન ગો ક્લીન’ અને ‘નો ટુ પ્લાસ્ટિક’ ને રોજિંદા જીવનમાં આત્મસાત કરવું પડશે – ભારતમાં યુનેસ્કો ડિરેક્ટર અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ ભારતીય ઐતિહાસિક […]

જૈન આચાર્ય લોકેશજી એ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતેબાળકોના સમર કેમ્પનું ઉદ્ઘાટન કર્યું

બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ, રમતગમત, કલા અને સંસ્કારની તાલીમ જરૂરી છે – આચાર્ય લોકેશજી વિશ્વ વિખ્યાત જૈન આચાર્ય લોકેશજી ના માર્ગદર્શન હેઠળ ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકો માટે સમર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિબિર દ્વારા બાળકો જંક ફૂડ અને મોબાઈલના વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે અને તેઓ શિસ્ત, વડીલો પ્રત્યે આદર અને દેશભક્તિ […]

સેવા અને ધર્મ જેમનો જીવનમંત્ર છે તેવા પૂર્વ મેયર જનકભાઈ કોટકનોતા. 6, જુન, શુક્રવારના રોજ 79 મો જન્મદિન

જનસંઘ અને ભાજપનાં પાયાનાં પથ્થર સમા, અડિખમ નેતા અને પૂર્વ મેયર જનકભાઈ કોટકનો તા.6, જુન, શુક્રવારના રોજ 79 જન્મદિન છે. 6, જુન 1947 માં જનકભાઈનો જન્મ થયો હતો. તેઓ 1975 થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર પદની ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે. તેઓએ કોર્પોરેશનમાં શાસક પક્ષ […]