જૈન આચાર્ય લોકેશજીએ નોઇડા ખાતે અખિલ ભારતીય મેયરઅને RWA શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
સંયમ આધારિત જીવનશૈલીથી જળ અને પર્યાવરણ સંરક્ષણ શક્ય – આચાર્ય લોકેશજી જળ સંસાધન અને કચરા વ્યવસ્થાપન એ સહભાગી જવાબદારી છે – માન. આરિફ મુહમ્મદ ખાન વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજી, SKODA ગ્રુપના સલાહકાર શ્રી રાજન છિબ્બર, મેજર જનરલ ડૉ. રવિ અને કર્નલ ટી. પી. ત્યાગીએ ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં […]