ચિત્રકૂટનાં ડૉ. બુધેન્દ્રકુમાર જૈન પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા.

પૂજ્ય સંત રણછોડદાસજી મહારાજનાં નેત્ર સેવાકાર્યો ને કર્યું સમર્પિત સામાજિક સેવા અને ગ્રામ્ય નેત્રચિકિત્સાના ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર પ્રસિદ્ધ નેત્રરોગ ચિકિત્સક અને સેવાભાવી ડૉ. બુધેન્દ્રકુમાર જૈનને આજે ભારત સરકાર તરફથી “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં આપવામાં આવ્યો હતો. ડૉ. […]

સમસ્ત મહાજન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે તા. 30 મે, શુક્રવારનાં રોજ 1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવશે.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતી. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે 30 મે, શુક્રવારનાં રોજ સાંજે 04-00 કલાકેથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે 1 કરોડના માતબર […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં ‘સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત’અભિયાનની શરૂઆતની જાહેરાત

સ્વસ્થ ભારતથી જ સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય – આચાર્ય લોકેશજી સ્વસ્થ વિચારો અને આહારથી અનેક રોગોથી બચાવ શક્ય – ડૉ. આર.એમ. અગ્રવાલ ગુરુગ્રામ નવી દિલ્હી, અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજી તથા અહિંસા વિશ્વ ભારતીયના સ્થાપક સભ્ય અને અમદાવાદના ચંદ્રમણિ હોસ્પિટલના જાણીતા ડૉ. રૂપકુમાર અગ્રવાલે વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામ […]

ફળની ગોટલી ફેંકો નહીં, વૃક્ષ વાવો – પર્યાવરણ માટે નાનો પ્રયાસ, મોટો ફેરફાર

મિત્રો અત્યારે કેરી, જાંબુ, રાવણા ની સીઝન ચાલી રહી છે તો દરેકના ઘરમાં આ વસ્તુઓ આવતી હશે અને બધા જ ખાતા હશે તો ખાય અને એમના ઠળિયા ગોટલી ફેંકી ન દેતા એક કાગળ (પ્લાસ્ટિક નહિ )માં ભેગા કરવા પછી બગીચા માં ફરવા જાવ અથવા વેકેશન ચાલી રહ્યું છે તો ક્યાંય બહાર ગામ ફરવા જાવ ત્યારે […]

गौ सेवा की दिशा में एक महत्वपूर्ण कदम –मथाना गौवंश धाम एवं अनुसंधान केंद्र में गौ चिकित्सालय का शिलान्यास संपन्न

कुरुक्षेत्र की पुण्य भूमि पर स्थित ‘मथाना गौवंश धाम एवं अनुसंधान केंद्र’ में आज एक नई पहल के तहत गौ चिकित्सालय का शिलान्यास किया गया। इस अवसर पर गौ सेवा करने का सौभाग्य प्राप्त हुआ, जिससे आत्मिक आनंद की अनुभूति हुई। इस आधुनिक गौ चिकित्सालय और गौशाला के निर्माण से अब क्षेत्र के बेसहारा और […]

સમાજસેવક મિતલ ખેતાણીના સુપુત્ર માનસ ખેતાણીનોતા. 27, મે, મંગળવાર ના રોજ 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટમાં મંગળવારે જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરાશે જાહેર જીવનના વરીષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ. હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી અને ડીમ્પલ ખેતાણીનાં પુત્ર ચિ. […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]

સુઝલામ-સુફલામમાં સગાડીયા, જાયવા અને સોનવાડીયા ગામેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 3 ડેમના કાર્ય ચાલુ

હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ […]

પર્યાવરણ નહીં બચાવ્યું તો મોબાઈલની જગ્યાએ ઓક્સિજન રાખવી પડશે જેબમાં

વૃક્ષમ શરણં ગચ્છામિ વર્તમાન સમયમાં પર્યાવરણની ઘટતી સ્થિતિ એક ગંભીર ચિંતા બની ગઈ છે. ઔદ્યોગિક વિકાસ, વૃક્ષોની અતિશય કાપણી અને વધતા પ્રદૂષણના સ્તરે પર્યાવરણને અહિત પહોંચાડી છે. જો આપણે હવે પણ ચેત્યા નહિ, તો એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જ્યાં માનવીને પોતાના જીવન માટે પણ ઓક્સિજન ખરીદવી પડી શકે છે. “પર્યાવરણ નહીં બચાવ્યું તો મોબાઈલની […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાશે.  

તા. 25 મે, રવિવારના રોજ સવારે  11-00  કલાકેથી સાયલા મહાજન પાંજરાપોળ વિડ સંકુલ સાયલા ખાતે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરવામાં આવશે. ત્યારબાદ  શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ની ટીમ સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર બનાવા માંગતી બહેનોને સિલાઈ અને શિવણકામ શીખવા માટે 20 બહેનોની […]