15 મે, “વિશ્વ પરિવાર દિવસ”

સમગ્ર વિશ્વ એક કુટુંબ છે વસુધૈવ કુટુમ્બકમ પરિવાર, જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિને વાટ ન જોવી પડે ને એ છે પરિવાર. આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા દર વર્ષે “વિશ્વ પરિવાર દિવસ” મનાવવામાં આવે છે. પરિવાર એ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. ખરેખર તો […]

मुख्यमंत्री देवेंद्र फडणवीस ने विश्व की सबसे बड़ी गोवर्धन गौशाला का किया भव्य उद्घाटन

करंजे मलराना स्थित स्व. तातु सीताराम राणे ट्रस्ट द्वारा संचालित अत्याधुनिक गोवर्धन गौशाला का उद्घाटन दिनांक 11 मई 2025 को महाराष्ट्र के माननीय मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस द्वारा किया गया। इस शुभ अवसर पर उपमुख्यमंत्री श्री एकनाथ शिंदे, पूर्व केंद्रीय मंत्री एवं सांसद श्री नारायण राणे, लोक निर्माण मंत्री श्री शिवेंद्रसिंह राजे भोसले, जिला संरक्षक […]

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે,ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન.

ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ” ના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે, ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરશે. ગૌ […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બહુમાળી ભવનમાં અગાસી અનેગ્રાઉન્ડનું પાણી જમીનમાં ઉતારવા માટે ૧૬ રીચાર્જ બોર કરવામાં આવ્યા.

હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી અને ગ્રાઉન્ડનું વરસાદી પાણી માટે જમીનમાં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સરકારી કચેરીઓમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ બહુમાળી ભવનમાં ૧૬ રીચાર્જ બોર કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન રાજકોટના ધારાસભ્ય શ્રીમતી […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300  જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી […]

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું!

10 મહિનામાં દવા અને સર્જીકલ સાધનો પર અપાયું કરોડો રૂપિયાનું ડિસ્કાઉન્ટ. 20% થી લઈ 65% સુધી અપાય છે ડિસ્કાઉન્ટ. સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ) ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર દસ  મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે કરોડો રૂપિયાની રાહત દર્દીઓને […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 11930 જેટલા પશુઓની સારવાર અને 393 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]

મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારામુકેશભાઈ દોશીના જન્મદિવસે પોતાના વરદ હસ્તે ચેકડેમનુ ખાતમુહૂર્ત.

રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મુકેશભાઈ પાબારીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ બનાવવાના લોકોપકારી કાર્યમાં ત્રીજી વખત આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાજકોટ જીલ્લાના જશવંતપુર ગામે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત રાજકોટ શહેરના ભાજપાના પૂર્વપ્રમુખ મુકેશભાઈ દોશીના જન્મદિને એમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રીતે જો અનેક ઉદ્યોગપતિ દાતાશ્રીઓ આ કાર્યમાં જોડાઈ જાય તો રાજકોટ શહેરને અનેક ચેકડેમો […]

લખનૌમાં ડૉ. પ્રિયંકા મૌર્યના નેતૃત્વમાં “જનાક્રોશ રેલી”: વલ્ગારિટી પીરસતા OTTઅને સોશિયલ મીડિયા પર “ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક”ની પ્રચંડ માંગ

Ullu પર પ્રસારિત એઝા ખાનનો શો “હાઉસ અરેસ્ટ” અને ઇન્ડિયા લેટન્ટ શોમાં રણવીર અહલાબાદી જેવા કાર્યક્રમો સામે દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જ્યારે ભારત પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી રહ્યું છે, તેવા સમયે દેશના ગદ્દારો જે હવસની આગ લગાવી બહેન-દીકરીઓની ઇજ્જત લૂંટવાનું શીખવી રહ્યા છે, તેમના પર OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ડિજિટલ […]

12 મે, “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ”

ફક્ત દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ જરા ઉમેરો સારવારમાં વી ટ્રીટ, ગોડ હિલ્સ સમગ્ર વિશ્વમાં 12 મે, ફ્લોરેન્સ નાઈટિંગેલનાં જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” રૂપે ઉજવવામાં આવે છે. ‘નર્સ દિવસ’ ઉજવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ અમેરિકાનાં સ્વાસ્થ્ય, શિક્ષા અને કલ્યાણ વિભાગનાં અધિકારી ‘ડોરોથી સદરલૅન્ડ’ એ મુક્યો હતો. એ પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડી.ડી. આઈજનહાવરએ આ દિવસ ઉજવવા માટેની […]