૮ મી મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

રાજકોટ, જામનગર, ભાવનગર કે જૂનાગઢ સહિતાના શહેરની સરકારી હોસ્પીટલનાં થેલેસેમીયા વોર્ડમાં સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જવાનું થાય તો તમને બે મહિનાના બાળકથી લઈને ૨૦ વર્ષ સુધીનાં યુવાનના શરીરમાં કીટ વડે લોહી સરકતું દેખાય. આ દૃશ્ય હૃદયને હચમચાવી દે તેવું હોય છે. કુમળા છોડ જેવા નિર્દોષ બાળકોએ એવો તે ક્યો ગુનો કર્યો હશે કે આવી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સરકારી સ્કૂલ,કોલેજ અને દરેક કચેરીમાં રીચાર્જ બોર કરવા. 

હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ જૂની કલેક્ટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ૬ બોર રીચાર્જ માટે કરેલ છે. જેનું ઉદઘાટન સીટી પ્રાંત […]

7 મે, “વર્લ્ડ એથ્લેટિક્સ ડે”

રમતગમત એ સ્વાસ્થ્યની ચાવી છે વિશ્વમાં 7મી મેના રોજ “વર્લ્ડ એથ્લેટિક્સ ડે” ઉજવાય છે. 2003માં ‘વર્લ્ડવાઇડ ન્યૂબી એથલેટિક ફેડરેશન’ દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. વર્તમાન સમયમાં બાળકો મોબાઈલની પાછળ ઘેલા થયા છે. એક સમય હતો જયારે બાળકો રસ્તા પર કબડ્ડી, ખો, ડબ્બા આઈસ પાઈસ, ગીલ્લી ડંડા, લંગડી જેવી રમતો રમતા હતા અને આજે આ જ […]

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘમાં 525 વર્ષીતપના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા હતા. પૂજ્ય ગચ્છાધિપતીશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના દિવ્ય આશીષથી તેમ જ ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી તેમજ ત્યાગી-વૈરાગી પૂજ્ય પંન્યાસ પ્રવર વીતરાગવલ્લભ વિજયજી મ.સા. નિશ્રામાં પારણા અગાઉ પંચદિવસીય મહોત્સવ કાંદિવલી (પૂર્વ)માં સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો […]

उत्तर प्रदेश के सरकारी भवनों में गोबर से बने प्राकृतिक पेंट का उपयोग अनिवार्य: मुख्यमंत्री योगी आदित्यनाथ

उत्तर प्रदेश सरकार ने सरकारी भवनों को रंगने के लिए एक अनूठा और पर्यावरण-अनुकूल कदम उठाया है। मुख्यमंत्री योगी आदित्यनाथ ने पशुपालन और दुग्ध विकास विभाग की समीक्षा बैठक में निर्देश दिए हैं कि सभी सरकारी कार्यालयों की इमारतों में अब गोबर से निर्मित प्राकृतिक पेंट का उपयोग किया जाए।मुख्यमंत्री ने कहा कि प्रदेश के […]

પંજાબ અને હરિયાણાના રાજ્યપાલ આચાર્ય લોકેશજી અને બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ ચંદીગઢથી નશામુક્ત યાત્રાની શરૂઆત કરી.

“સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન જરૂરી છે – જૈન આચાર્ય લોકેશજીડ્રગ્સ વિરોધી જાગૃતિ ઝુંબેશ દરેક શહેર અને નગરમાં લઈ જવામાં આવશે – પંજાબના રાજ્યપાલડ્રગ્સના વ્યસન સામેનું આંદોલન એક સામૂહિક સંકલ્પ છે – મુખ્યમંત્રી સૈનીડ્રગ્સ વિરુદ્ધ ક્રાંતિ ચંદીગઢથી શરૂ થાય છે – મુખ્યમંત્રી ભગવંત માન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર, બે રાજ્યોના […]

સંપૂર્ણ આહાર : દૂધ

ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે થાય છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે, કારણકે દૂધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરનાં […]

રાજકોટ તાલુકાના અણીયારા ગામે ચેકડેમ જીર્ણોધ્ધાર થીપાણી ના જતન માટે ગ્રામજનો સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન

શહેર ની નજીક ખેડૂતો દ્વારા ફળ, શાકભાજી અને કઠોળ ના વાવેતર વધુ થતા હોય છે. અને તેમાં મીઠા પાણી ની જરૂરીયાત ખુબ વધુ હોય છે. કારણકે, ફળ, શાકભાજી અને કઠોળ સહેલાઇ થી રાજકોટ શહેર માં લોકો સુધી પહોચાડી શકાય. આજે દિવસે દિવસે શહેર ની અંદર મહાકાય બિલ્ડીંગો બનવાથી પાણી ની જરૂરીયાત માટે ૨૦૦૦ થી ૨૫૦૦ […]

આચાર્ય લોકેશજી નશામુક્ત પદયાત્રામાં ભાગ લેવા માટે ચંદીગઢ જવા રવાના.

રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા નશામુક્ત પદયાત્રાનું નેતૃત્વ કરશે. નશામુક્ત પદયાત્રામાં જોડાવવા કેન્દ્રીય મંત્રીઓ,પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ અને સાંસદોને પણ આમંત્રણ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, રાજકીય આગેવાનો, ધર્માચાર્ય, સામાજિક કાર્યકરો સાથે ચંદીગઢથી નશામુક્ત પદયાત્રા શરૂ કરશે. આ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રીઓ, પંજાબ અને હરિયાણાના […]

4 મે, વિશ્વ હાસ્ય દિવસ.

મા.તંત્રીશ્રી,                                                                          પ્રેસનોટ                                          તા : 03/05/2025 જાન્યુઆરી ઈ.સ 1998માં ડૉ.મદન કટારીયા દ્વારા મુંબઇમાં વિશ્વ હાસ્ય દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. હાસ્ય એક યોગની જેમ વ્યક્તિને ઊર્જાવાન બનાવવાની સાથે સમાજમાં શાંતિ, ભાઇચારો અને સદભાવના વધે એ સાથે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વર્ષે મેના પહેલા રવિવારે આ […]