સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અખાત્રિજ નિમિતે અનેકસેવાકીય-જીવદયા પ્રવૃત્તિઓ સવજાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

અખાત્રિજ નિમિતે સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અશોકભાઈ ઠાકરશીભાઈ સવજાણી, કૃણાલ અશોકભાઈ સવજાણી, શ્રીમતી પ્રિતી કૃણાલ સવજાણી, પાર્થ અશોકભાઈ સવજાણી, શ્રીમતી નેહા પાર્થ સવજાણી, મનદીપકુમાર વશિષ્ટ, શ્રીમતી નિધી મનદીપકુમાર વશિષ્ટ, હિયાન, હિનાયા, હેઝલ, ઓમ, ખુશી તથા સવજાણી પરિવાર દ્વારા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓ માટેના રોજીંદા હરતા ફરતા અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને […]

“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું તા. 01-05-2025, ગુરુવાર ના રોજ જય મુરલીધર ફાર્મ, અટલ સરોવરની સામે, ન્યુ 150 ફિટ રિંગરોડ,રાજકોટ ખાતે આયોજન.

ગૌ ટેક – 2023 ની સફળતા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અનેક સ્ટાર્ટઅપ્સનું રોકાણ મળ્યું અને અનેક નવીનતાઓને માન્યતા મળી, તે આ વર્ષના “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તે ઐતિહાસિક સફળતા ને ધ્યાને લઈ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના […]

Jain Acharya Lokesh, Yuvacharya Amaydas, Devkinandan Thakurand other saints raised a strong voice for the liberation of Shri Krishna Janmabhoomi

Unity among all Sanatanis is the solution to many problems – Acharya Lokesh Establishing the existence of Shri Krishna Janmabhoomi is our duty –Yuvacharya Amaydas Dedicating one’s life to religion and culture is the identity of a Sanatani –Devkinandan Thakur Acharya Lokesh, the guardian of Ahimsa Vishva Bharti and Vishva Bhushan Gaurav Kendra, along with […]

જૈન આચાર્ય લોકેશ, યુવાચાર્ય અમયદાસ, દેવકીનંદન ઠાકુરઆદિ સંતોએ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ માટે ભરી હુંકાર

બધા સનાતનિઓનું એકજૂટ થવું અનેક સમસ્યાઓનો ઉકેલ – આચાર્ય લોકેશ શ્રીકૃષ્ણ જન્મભૂમિના અસ્તિત્વને સ્થાપિત કરવું અમારું કર્તવ્ય – યુવાચાર્ય અમયદાસ પોતાના ધર્મ અને સંસ્કૃતિ માટે જીવન સમર્પિત કરવું સનાતનની ઓળખ – દેવકીનંદન ઠાકુર અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ ભૂષણ ગૌરવ કેન્દ્રના સંરક્ષક જૈન આચાર્ય લોકેશ, યુવાચાર્ય અમયદાસ, દેવકીનંદન ઠાકુર, યોગરાજ શ્રીકૃષ્ણ, અને અખિલ ભારત હિંદુ […]

जैन आचार्य लोकेश, युवाचार्य अमयदास, देवकीनंदन ठाकुरआदि संतों ने श्रीकृष्ण जन्मभूमि मुक्ति हेतु भरी हुंकार

सभी सनातनियों का एकजुट होना अनेक समस्याओं का समाधान – आचार्य लोकेश श्रीकृष्ण जन्मभूमि के अस्तित्व को स्थापित करना हमारा कर्तव्य – युवाचार्य अमयदास अपने धर्म और संस्कृति के लिए जीवन समर्पित करना सनातन की पहचान – देवकीनंदन ठाकुर अहिंसा विश्व भारती एवं विश्व भूषण गौरव केंद्र के संरक्षक जैन आचार्य लोकेश, युवाचार्य अमयदास, देवकीनंदन […]

આચાર્ય લોકેશજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સાંસદ મનોજ તિવારીએ દિલ્હીમાં બાગેશ્વર ધામ સરકારની કથા સંબોધી.

જૈન આચાર્ય લોકેશજીએ લોકોને જાતિ, પ્રદેશ, ભાષા અને સંપ્રદાયના નામે વિભાજન નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ – આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજી પહેલગામ હુમલાનો જવાબ આપવાનો વડાપ્રધાન શ્રી મોદીનો સંકલ્પ મક્કમ છે – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સર્વે ધર્મો માનવતાની વાત કરે છે, હિંસા માત્ર અરાજકતા ફેલાવે […]

बुरहानपुर के शिक्षकों की अनोखी पहल: QR कोड से मिलेगी पेड़ों की पूरी जानकारी

मध्य प्रदेश के बुरहानपुर जिले के तुरकगुराड़ा के शिक्षकों ने पर्यावरण संरक्षण की दिशा में एक अनूठा नवाचार किया है। इस पहल के तहत, स्कूल परिसर में मौजूद सभी पेड़-पौधों पर QR कोड लगाए गए हैं। इन QR कोड को स्कैन करने पर लोगों को पेड़-पौधों की संपूर्ण जानकारी, जैसे उनका महत्व, विशेषताएं और पर्यावरण […]

શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભાવનગર ખાતે આયોજન.

પરમ પૂ. મહંત જયદેવશરણજી મહારાજ શ્રી સર્વેશ્વર ગૌધામ કથામૃતનુ રસપાન કરાવશે. શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે ભાવનગરમાં આવડકૃપા ગૃપ આયોજીત શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભાવનગર સર્વેશ્વર ગૌધામના ભાભાર્થે આવકૃપા ગૃપ ભાવનગર આયોજીત પ્રગતિ મંડળની વાડી વિજયરાજનગર “વેલ્સ સર્કલ ભાવનગર ખાતે“ શ્રીમદ ભાગવત ગૌ સપ્તાક જ્ઞાનયજ્ઞનું આયોજન તા.27/04/2025 થી 03/05/2025 સુધી કરાયુ છે. શ્રીમદ ભાગવત […]

માનવ શાકાહારી કે માંસાહારી

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં સામ્યતા તથા શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં અંતર ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે” એ સ્પષ્ટ કરે છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ માં નીચે મુજબ મુખ્ય અંતર છે.૧) શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ […]

दिल्ली सरकार ने शुरू किया ‘मां यमुना स्वच्छता अभियान’,स्कूलों में होगा जागरूकता कार्यक्रम

यमुना नदी की स्वच्छता को लेकर दिल्ली सरकार ने एक महत्वपूर्ण पहल की है। दिल्ली सरकार के मंत्री श्री प्रवेश वर्मा ने शिक्षा मंत्री श्री आशीष सूद को पत्र लिखकर ‘मां यमुना स्वच्छता अभियान’ को दिल्ली के सभी स्कूलों में शुरू करने का आग्रह किया है। इस अभियान का उद्देश्य स्कूली छात्रों को स्वच्छ पर्यावरण […]