જેતપુર ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ખાતે ઠાકોરજીના દર્શન અને પૂ.પુષ્પકલા બેટીજી સાથે આધ્યાત્મિક સત્સંગ
તાજેતરમાં જેતપુરના પ્રવાસ દરમ્યાન ડો.કથીરિયાએ ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ના પવિત્ર પરિસરમાં ઠાકોરજીના દર્શન – આરતી સાથે પુષ્પકલા બેટીજીનું આદરથી સન્માન કરવામાં આવ્યું હતું. અને ગૌ મહાત્મય વિષે વૈષ્ણવ સંપ્રદાયના યોગદાન અંગે આધ્યાત્મિક ચર્ચા – વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે પરિસર સ્થિત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના […]