दिल्ली के हर जिले में बनेगी गौशालाएं, भूमि चिन्हित करने के निर्देश – प्रत्येक जिले में स्थापित होगा मिनी सचिवालय

मुख्यमंत्री रेखा गुप्ता ने राजधानी दिल्ली के सभी 11 जिलों में गौशालाओं के निर्माण हेतु भूमि चिन्हित करने के निर्देश जारी किए हैं। सभी जिलाधिकारियों (डीएम) को इस संबंध में तत्काल कार्रवाई प्रारंभ करने के आदेश दिए गए हैं। मुख्यमंत्री ने कहा कि दिल्ली में पशुपालन और गौसंरक्षण को बढ़ावा देने के लिए प्रत्येक जिले […]

આજે ૧૩ ઓગસ્ટ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે હોવાથી પ્રેસ કોન્ફરન્સ રાખી હતી જેથી આપણે બધા સાથે મળીને એક જ દિવસે અંગદાન જાગૃતિ અને પ્રોત્સાહન આપી શકીએ.

અંગદાન ક્ષેત્રે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં અવિરતપણે કાર્યરત સંસ્થા એટલે કે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ. છેલ્લા 20 વર્ષથી અંગદાન એટલે કે શરીરના અંદરના અવયવોનું દાનને સતત જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટને તાજેતરમાં ભારત સરકારની NOTTO સંસ્થા દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે સન્માન થયું હતું જે આપણા સૌ […]

સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ( મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નાં તા. 16 ઓગષ્ટને, શનીવારના રોજ 43 મો જન્મદિન

જય મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા સહયોગ ફાઉન્ડેશન—ઘંટેશ્વરનાં પ્રમુખ, આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલ (મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નો તા. 16 ઓગષ્ટને, શનીવારના રોજ 43 મો જન્મદિવસ. ‘ચેરીટી બીગીન્સ ફોમ હોમ’ નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની […]

આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત થતા આચાર્ય લોકેશજીને કર્ણાટકના રાજ્યપાલે શુભેચ્છા પાઠવી

શ્રી શ્રી રવિશંકરજીએ શાલ ઓઢાડીને આચાર્ય લોકેશજીને સન્માનિત કર્યા પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે રાષ્ટ્રપ્રમુખો અને આધ્યાત્મિક ગુરુ એકસાથે બેઠા – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી લંડનમાં યોજાયેલા “પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આંતરરાષ્ટ્રીય માર્ચ” દરમિયાન પ્રતિષ્ઠિત “આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર”થી સન્માનિત થયા બાદ બેંગ્લોર પહોંચતા કર્ણાટકના […]

दिल्ली में सुप्रीम कोर्ट के आदेश पर आवारा कुत्तों की पकड़:चुनौतियाँ और वास्तविकता

सुप्रीम कोर्ट ने दिल्ली में दो महीने के भीतर सभी आवारा कुत्तों को पकड़ने का आदेश दिया है, लेकिन जमीनी हकीकत में यह कार्य ‘मिशन इम्पॉसिबल’ जैसा है। दिल्ली में अनुमानित 10 लाख आवारा कुत्तों के लिए न तो पर्याप्त आश्रय स्थल हैं, न सटीक गणना, न प्रशिक्षित कर्मचारी, और न ही आवश्यक फंड। मौजूदा […]

गाय को राष्ट्रीय पशु घोषित करने की कोई योजना नहीं,केंद्रीय पशुपालन मंत्री ने संसद को दी जानकारी

लोकसभा में एक लिखित प्रश्न के उत्तर में केंद्रीय मंत्री श्री बघेल ने कहा कि संविधान के अनुच्छेद 246(3) के अनुसार संघ और राज्यों के बीच विधायी शक्तियों के वितरण के तहत पशुओं का संरक्षण राज्य विधानमंडल का विषय है। उन्होंने बताया कि केंद्र सरकार दिसंबर 2014 से राष्ट्रीय गोकुल मिशन का क्रियान्वयन कर रही […]

સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજનનો એક અનોખો સંકલ્પ.

સમસ્ત મહાજન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત 15 પરિવારોને 9 લાખનીવ્યાજમુક્ત લોન આપીને અર્ટિગા કાર આપવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ ડ્રગ-મુક્ત, સંસ્કારી અને સંસ્કૃતિ-પ્રેમી 15 ડ્રાઇવર પરિવારો કાયમી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધશે. શ્રી સાબરમતી જૈન શ્વેતાંબર મુ.પૂ. સંઘનાં પ્રાંગણમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ગીતાર્થ ગચ્છાધિપતિ ભગવંત શ્રીમદ […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 14343 થી વધારે પશુઓની સારવાર અને 439 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

ન્યુક્લિયર હથિયારો, યુદ્ધ અને હિંસાથી મુક્તિ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે આવશ્યક છે – આચાર્ય લોકેશજી આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ અને સમરસતાના ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન છે – ડૉ. અગરવાલ ‘ન્યુક્લિયર નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ’ એક પ્રશંસનીય પ્રયત્ન છે – સ્વામી જ્ઞાનાનંદ વિશ્વ શાંતિ અને સમરસતા સ્થાપવું એ એક સંયુક્ત જવાબદારી છે […]

13 ઓગસ્ટ, “વિશ્વ અંગદાન દિવસ”

અંગદાન, મહાદાન દર વર્ષે અંગદાન અંગેની જાગૃતિ હેતુ “વિશ્વ અંગદાન દિવસ” ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો […]