‘શિકાગો વિશ્વ ધર્મ સંસદ’નાં ઉદઘાટન સમારોહમાં જૈન આચાર્ય લોકેશજીને વક્તા તરીકે આમંત્રણ
શિકાગોમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ ધર્મ સંસદમાં’ 80 દેશોના 10 હજાર પ્રતિનિધિઓ ભાગ લેશે. શિકાગોમાં આયોજિત ‘વિશ્વ ધર્મ સંસદ’નાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના જાણીતા જૈન ધર્મગુરુ આચાર્ય લોકેશજીને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે વર્ષ 1893માં આ ‘વિશ્વ ધર્મ સંસદ’માં ભાગ લઈને સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જગત પર વિશેષ […]