આચાર્ય લોકેશજીએ બાબા બાગેશ્વરજીની સનાતન હિંદુ એકતા પદયાત્રા  સમર્થન આપ્યું

જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું દિલ્હી સંત મહામંડળ દ્વારા આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી બાગેશ્વર ધામ સરકારની દિલ્હીથી વૃંદાવન સનાતન હિંદુ એકતા પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું. પરિષદમાં અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પ્રસિદ્ધ કથાવાચક […]

ફરજિયાત હેલ્મેટ નો કાયદો માત્ર પૈસા ભેગા કરવા માટે છે કે પબ્લિકની સેફટી માટે..?

ખુલ્લેઆમ બજારમાં વેચાતા રૂપિયા 150 થી 5000 રૂપિયા સુધીનાં ISI  માર્કા વાળા હેલ્મેટ માંથી કયા હેલ્મેટથી  પબ્લિકની રક્ષા  થશે તેની ચકાસણીની જવાબદારી કોની? પબ્લિકના ટેક્સમાંથી અને સરકારી તિજોરીમાંથી બનેલ ગેરંટીવાળા રોડ તૂટે ને અકસ્માત થાય તો જવાબદારી કોની? સર્વે જનતાની રક્ષા થાય તેવા હેતુથી અલગ અલગ કાયદા હોય છે તેમાંય ખાસ વાત કરવામાં આવે તો […]

ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન

ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો […]

5 સપ્ટેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષક દિન”

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ: શ્રી ગુરુદેવ નમઃ        બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય || 5 સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન ’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન “શિક્ષક દિન” તરીકે ઊજવાય છે. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક […]

કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા રાજ્ય સરકાર અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર,

ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રને વૈજ્ઞાનિક દિશા આપવા ભુજ ખાતે નવી પશુચિકિત્સા મહાવિદ્યાલયની સ્થાપના MoU સાઇનિંગથી પશુપાલકોને મળશે અદ્યતન સંશોધન તથા આરોગ્ય સેવાઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ ખાતે આ મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. MoUના માધ્યમથી પશુપાલન ખાતાની માલિકી હેઠળની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પર આવેલી […]

5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે”

“વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. “ઇંટરનેશનલ ચેરિટી ડે” એ દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં પણ કેહવામાં આવ્યું છે. […]

ડેકોરા બિલ્ડરસ દ્વારા વરસાદી પાણી માટે નવા પ્રોજેક્ટમાં Rcc નો ટાંકો બનાવીને ફ્લેટ હોલ્ડર્સને ભેટ.

અમૃત સમાન વરસાદી  શુદ્ધ જળ એ જ જીવન માટે ઉત્તમ એ કહેવતને સાર્થક કરતા રાજકોટના ડેકોરા અગ્રણી બિલ્ડર્સ નિખિલભાઇ જમનભાઈ પટેલ દ્વારા રાજકોટના કાલાવડ રોડ ડેકોરા સિટીની બાજુમાં ડેકોરા મોન્ટેકાર્લો બિલ્ડીંગમાં વરસાદી સિઝનમાં અગાસી પર નુ વરસાદી પાણી થી ફ્લેટમાં રહેનાર વ્યક્તિઓના પરિવારના આરોગ્ય માટે હંમેશા અમૃત સમાન સાબિત થાય તેવા વરસાદી  શુદ્ધ પાણીનો સ્ટોરેજ […]

શ્રી બંસી ગૌ ધામ, કાશીપુર (ઉત્તરાખંડ) ખાતે તા. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ “ગોબરધન કલા સ્ટાર્ટઅપ તાલીમ કાર્યક્રમ”

ગૌ સંસ્કૃતિ આધારિત સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર બનવાનો અનોખો અવસર શ્રી બંસી ગૌ ધામ, કાશીપુર (ઉત્તરાખંડ) ખાતે તા. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ “ગોબરધન કલા સ્ટાર્ટઅપ તાલીમ કાર્યક્રમ” યોજાનાર છે. આ વિશેષ તાલીમ કાર્યક્રમ દ્વારા ભાગ લેનારાઓને ગોબરથી વિવિધ ઉપયોગી તથા કલાત્મક ઉત્પાદનો બનાવવાની કળા શીખવશે. સાથે સાથે ગ્રામ્ય આજીવિકા વધારવા, મહિલા સશક્તિકરણના નવા […]

• “ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી 2025” – ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે નવી દિલ્હીમાં તા. 13 ઑક્ટોબર 2025 (સોમવાર) ના રોજ ભવ્ય સેમિનારનું આયોજન

• ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથિરિયા ગૌ નીતિ, સરકારી યોજનાઓ અને પડકારો” વિષય પર માર્ગદર્શન પૂરું પાડશે.• પ્રોફ.આર.એસ. ચૌહાણ, ડો.હિતેશ જાની જેવા વૈજ્ઞાનિક વક્તાઓના વક્તવ્યો રહેશે.

આપના દ્વારા અપાયેલુંદાન જીવન પર્યત ફળ આપતું રહે છે.

એમ કહેવાય કે અમૂલ્ય માનવજીવન મળવું એ દુર્લભ છે, એ મળ્યું છે, ત્યારે તેનો સારામાં સારો ઉપયોગ હોય તો પરિવારને જાળવણી, સમાજની જાળવણી અને દેશની રક્ષા આ માટે તો સૌથી ઉત્તમ હોય તો તે દાન ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ માન્યો છે.મિત્રો ખેતરમાં એક દાણો વાવીએ તો 1,000 દાણા થાય કુદરત આપણને આપે છે જેને પર્યાવરણ […]