શ્રાવણ માસની પિતૃ અમાસ નિમિતે ૨૩૦૦ ગૌમાતાના પવિત્ર સાનિધ્યમાં કિશાન ગૌશાળામાં ખાતે આનંદોત્સવ અને વન ભોજન કાર્યક્રમ

ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માતૃત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં ગૌને “કામધેનુ” તરીકે ઓળખવામાં આવી છે, જેને સર્વસુખ અને સમૃદ્ધિ દેનાર માનવામાં આવે છે. ગૌમાતા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી પરંતુ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને સમાજજીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. દૂધ, ઘી, દહીં, મૂત્ર અને ગોબર જેવા પદાર્થો માનવજીવન માટે અમૂલ્ય દાન છે. તેથી […]

પ્રથમ 11 મહિનામાં જ 5 કરોડનું ડિસ્કાઉન્ટ સદભાવના વૃદ્ધાશ્રના બન્ને મેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવ્યું.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના બન્ને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]

આહાર અને આધ્યાત્મનો ઊંડો સંબંધ છે – આચાર્ય લોકેશજી

વિશ્વ શાંતિ કેન્દ્રમાં આયોજિત પર્યુષણ મહાપર્વમાં જૈન આચાર્ય લોકેશજીની વ્યાખ્યાનમાળામાં ભાગ લેવા અને આચાર્યશ્રીનો આશીર્વાદ મેળવવા માટે દિવસે દિવસે શ્રદ્ધાળુઓની ભીડ રહી છે. વ્યાખ્યાનમાળાનો યૂટ્યુબ પર સીધું પ્રસારણ પણ થઈ રહ્યું છે, જેના દ્વારા દેશ-વિદેશમાં બેઠેલા શ્રદ્ધાળુઓ પણ લાભ લઈ રહ્યા છે. અહિંસા વિશ્વભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીએ પર્યુષણ મહાપર્વમાં હાજર શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, […]

શ્રાવણ માસમાં અમાસ પર પીપળે પાણી રેડવાનું પવિત્ર મહત્વ – જીવદયા અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ

શ્રાવણમાસની અમાસનો પવિત્ર દિવસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને જીવદયા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભારત દેશના શિવ મંદિરોમાં જઈને દેશની ધર્મ પ્રેમી અને સનાતન પ્રેમી જનતા આસ્થા સાથે પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળાના પવિત્ર વૃક્ષને પ્રદક્ષિણા કરી પાણીનું તર્પણ કરે છે. પર્યાવરણની જાણવણી માટે વૃક્ષો, પક્ષીઓ અને નાના […]

सुप्रीम कोर्ट का फैसला:स्ट्रे डॉग्स के लिए शेल्टर होम नहीं, केवल टीकाकरण और निगरानी

सुप्रीम कोर्ट ने दिल्ली में घूमते हुए कुत्तों को शेल्टर होम में रखने के आदेश पर संशोधन करते हुए बड़ा फैसला सुनाया है। अदालत ने स्पष्ट किया कि सामान्य घूमते कुत्तों को शेल्टर होम में नहीं रखा जाएगा। केवल बीमार और आक्रामक कुत्तों को ही शेल्टर होम में रखा जाएगा। अन्य सभी कुत्तों को टीकाकरण […]

हरियाणा सरकार ने पर्यूषण पर्व के दौरान मांस बिक्री पर अपील की

हरियाणा सरकार ने राज्य के सभी नगर निगम क्षेत्रों में स्थित बूचड़खानों से अनुरोध किया है कि वे जैन समुदाय के प्रमुख त्योहार पर्यूषण पर्व के दौरान मांस की बिक्री बंद करें। इस वर्ष पर्यूषण पर्व 20 अगस्त से 28 अगस्त 2025 तक मनाया जाएगा। सरकार की ओर से नगर निगमों को निर्देश दिया गया […]

પર્યુષણ માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત નથી, તે આપણાંઅંતરાત્મામાં અહિંસા અને કરુણાનું દીપક પ્રગટાવે છે

પર્યુષણ આપણને શીખવે છે કે દરેક જીવમાં આત્મા છે અને સૌને જીવતા રહેવાનો અધિકાર છે પર્યુષણ જૈન સમાજનો સર્વોચ્ચ પર્વ છે, જે આત્મશુદ્ધિ, અહિંસા અને કરુણાના માર્ગે લઈ જાય છે. આ 8 દિવસ અથવા 10 દિવસ દરમિયાન જૈન ભક્તો ઉપવાસ, પ્રાર્થના, પાઠ, સ્વાધ્યાય અને ક્ષમા-યાચના કરે છે. ભારતમાં અંદાજે 16,000થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ છે, જેમાં […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં પર્યુષણ મહાપર્વનો શુભારંભ

આત્મ આરાધનાનો મહાપર્વ છે પર્યુષણ – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામમાં પર્યુષણ મહાપર્વની ધૂમ અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક, વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં, વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામના શાંત અને પવિત્ર વાતાવરણમાં આયોજિત પર્યુષણ મહાપર્વમાં વિવિધ વયના શ્રદ્ધાળુઓ, ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. તારીખ 20 ઓગસ્ટ બુધવારથી શરૂ થયેલા પર્યુષણ મહાપર્વમાં […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં જૈનધર્મનો પ્રખ્યાત “મહાપર્વ પર્યુષણ” બુધવારથી શરૂ થઇ ગયો છે – આચાર્ય લોકેશજી

પર્યુષણ મહાપર્વમાં રોજ પ્રવચન અને ભક્તિ સાંજનો કાર્યક્રમ વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામમાં – આચાર્ય લોકેશજી આત્મ આરાધનાનો મહાન આધ્યાત્મિક પર્વ છે પર્યુષણ – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામમાં જૈનધર્મનો પ્રખ્યાત “મહાપર્વ પર્યુષણ” વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજીના સાથસંગમાં ઉજવવામાં આવશે. અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ […]