ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” પર તા.10 માર્ચ 2025ના રોજ, સાંજે 5:00 કલાકે ઓનલાઇન વેબિનારનું આયોજન

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” વિષય પર તા. 10 માર્ચ 2025ના રોજ સાંજે 5:00 કલાકે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારનો મુખ્ય હેતુ પરંપરાગત અને વૈદિક પદ્ધતિથી હોળી ઉજવવાના મહત્વને ઉજાગર કરવા સાથે ગૌ-કાષ્ઠ (ગોબર લાકડી) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ગૌ-કાષ્ઠ એ એક […]

8 માર્ચ, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”

તું નારી છે, તું શક્તિ છે મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે  “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” એટલે કે સ્ત્રીઓ માટેનો વિશેષ દિવસ. ઈ.સ 1975માં સંયુકત રાષ્ટ્ર સંઘે આ દિવસ ઉજવવાની માન્યતા આપી અને આજે દુનિયાભરમાં આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ પહેલીવાર અમેરિકામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવવામાં આવ્યો હતો. તેમા […]

GCCI અને કિશાન ગૌશાળા દ્વારા “વૈદિક હોળી” નું દિવ્ય આયોજન.

વૈદિક હોળીની ઉજવણી કરીને આપણી સંસ્કૃતિ, આરોગ્ય અને પર્યાવરણને બચાવીએ ! – ડો.વલ્લભભાઈ કથીરિયા GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ) અને કિશાન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણની જાળવણી અને સાશ્વત પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે આ વર્ષે “વૈદિક હોળી”નું તા. 13 માર્ચ 2025 (ગુરુવાર)ના રોજ રાત્રે 08:00 કલાકે કિસાન ગૌશાળા, આજી ડેમ પાસે, રામવન સામે, રાજકોટ […]

GCCI एवं किशन गौशाला द्वारा “वैदिक होली ” का दिव्य आयोजन

वैदिक होली मनाकर अपनी संस्कृति, स्वास्थ्य एवं पर्यावरण को संरक्षित करें ! – डॉ. वल्लभभाई कथीरिया पर्यावरण संरक्षण एवं सनातन परंपराओं को पुनर्जीवित करने हेतु GCCI (Global Confederation of Cow Based Industries) एवं किशन गौशाला के संयुक्त प्रयास से इस वर्ष “वैदिक होली” दिनांक 13 मार्च 2025 (गुरुवार) रात्रि 08:00 बजे किसान गौशाला, आजीडेम से […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

રાજકોટના લોક લાડીલા મેયર નયનાબેન પોતાના જન્મદિનની ઉજવણી સદભાવના વૃધ્ધાશ્રમનાં વૃધ્ધ વડીલ માવતરોને ભોજન કરાવી આશીર્વાદ મેળવી કરશે.

સાથમાં પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીને મકાઈ, શ્વાનોને દૂધ–રોટલા, કીડીને કીડીયારૂ, ગૌમાતાના ઘાસ ખવડાવવા સહિતની જીવદયા પ્રવૃતિઓ કરાશે. અભયદાન એ માત્ર અધ્યાત્મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્ય સાધન છે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્પવૃક્ષ સમાન બનશે એવી ભાવના રાખીને રાજકોટના લોક લાડીલા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા પરિવાર […]

વૃક્ષોનો મહિમા

વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી दशकूपसमा वापी दशवापीसमं सरः | सरोदशसमः  पुत्रः  दशपुत्रसमस्तरुः || દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ […]

In the chairmanship of Acharya Lokeshji & guidance of Sri Sri Ravi Shankarji and Morari Bapuji national committee of saints for world peace and harmony is formed

At World Peace Centre inauguration, former President Kovind formallyannounced the formation of national committee of saints to establish peace and harmony On the occasion of the inaugurationceremony of the newly built World Peace Center by Ahimsa Vishva Bharti, in the presence of former President Shri Ram Nath Kovind Ji, Haryana Chief Minister Shri Nayab Singh […]

आचार्य लोकेशजी की अध्यक्षता, श्री श्री रवि शंकर जी एवं मोरारी बापू जी के मार्गदर्शन में हुआ विश्व शांति सदभावना के लिए संतों की राष्ट्रीय समिति का गठन

विश्व शांति केंद्र के उदघाटन के अवसर पर शांति व सद्भावना स्थापित करने के लिए संतों की राष्ट्रीय समिति के गठन की पूर्व राष्ट्रपति कोविंद ने की विधिवत घोषणा की अहिंसा विश्व भारती द्वारा नव निर्मित विश्व शांति केंद्र के उदघाटन समारोह के अवसर पर पूर्व राष्ट्रपति श्री राम नाथ कोविन्द, हरियाणा के मुख्यमंत्री श्री […]

આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા, શ્રી શ્રી રવિ શંકરજી અને પૂ. મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના

વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના ઔપચારિક જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા […]