डॉ. वल्लभभाई कथिरिया मथुरा में R.S.S. की राष्ट्रीय गौसेवा गतिविधि एवं ग्राम विकास की राष्ट्रीय बैठक में सम्मिलित होने के लिए रवाना ।

उत्तरप्रदेश के मथुरा में 1 एवं 2 फरवरी 2025 को राष्ट्रीय स्वयंसेवक संघ की गोसेवा गतिविधि और ग्राम विकास केंद्रीय टोली की संयुक्त बैठक का आयोजन किया जा रहा है। इस महत्वपूर्ण बैठक में गौ सेवा, ग्रामीण विकास एवं भारतीय संस्कृति के संरक्षण हेतु भावी योजनाओं पर व्यापक मंथन किया जाएगा।गौसेवा और ग्राम विकास के […]

30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ”

30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ” તરીકે ઓળખાય છે. આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતોને યાદ કરીએ. ગાંધીજી માત્ર દેશને આઝાદ કરાવનાર નેતા જ નહોતા, પરંતુ તેમની જીવનશૈલી અને મૂલ્યો પણ જગત માટે પ્રેરણાનું સ્તોત્ર હતા. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક શીખો આપી, જે આજે પણ માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે. ગાંધી નિર્વાણ દિવસ […]

આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી

મા.તંત્રીશ્રી,                                                      પ્રેસ નોટ                                                          તા : 29/01/2025 કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ […]

2 ફેબ્રુઆરી, “વસંતપંચમી”

દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીનો તહેવાર ’સરસ્વતી પૂજા’, ’શ્રી પંચમી’, ’જ્ઞાન પંચમી’ તરીકે પણ ઓળખાય છે. હિંદુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને લઈને એવી માન્યતા […]

GCCI Showcases New Directions for Cow Service and Environmental Conservation at HSSF 2025

The Global Confederation of Cow-Centric Institutions (GCCI) enthusiastically participated in the Hindu Spiritual and Service Fair (HSSF) 2025, held at Gujarat University Ground in Ahmedabad from January 23 to 26, 2025. Stall number 66 became a focal point of attraction for cow-based economy initiatives. HSSF 2025 is a unique platform rooted in Indian culture, religion, […]

GCCI ने HSSF 2025 में गौ सेवा और पर्यावरण संरक्षण के लिए नई दिशा दिखाई।

23 से 26 जनवरी 2025 तक अहमदाबाद के गुजरात यूनिवर्सिटी ग्राउंड में आयोजित हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर (HSSF) 2025 में ग्लोबल कंफेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टीट्यूशंस (GCCI) ने उत्साहपूर्ण भाग लिया। स्टॉल नंबर 66 गौ आधारित अर्थव्यवस्था के लिए आकर्षण का केंद्र बना।HSSF 2025 भारतीय संस्कृति, धर्म और समाज सेवा पर आधारित एक अनोखा मंच […]

માતુશ્રી મેઘબાઈ ધારશી  ભેદા –પરીવાર દ્વારા લોકમાન્ય તિલક મ્યુનીસીપલ જનરલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગને સી—આર્મ મશીન દાનમાં અપાયું

મોખા-ઠાણેના માતૃશ્રી મેઘબાઈ ધરશી ભેદા પરિવારનાં દિપકભાઈ ભેદા અને ગિરિશભાઈ ભેદા દ્વારા દર્દીનારાયણની સેવા વધુ સારી રીતે થઈ શકે તે માટે  લોકમાન્ય તિલક મ્યુનીસીપલ જનરલ હોસ્પિટલ—સાયન (મુંબઈ)ના ન્યુરોસર્જરી વિભાગને સી—આર્મ મશીન દાનમાં અપાયું. તેમની આ અસાધારણ યોગદાન ભારતીબેન સંગોઈ-એમએસડબલ્યુ વિભાગને અર્પણ કરાયું હતું, જે હોસ્પિટલની ન્યુરોસર્જરી ક્ષમતાઓને ખૂબ ઉન્નત બનાવશે. આ પ્રસંગે ડો. ગીરીશભાઈ શાહે […]

ચરખા ગામના ખેડૂતોએ વિધા દીઠ રૂ. ૫૦૦/- આપી અને દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામના દરેક ચેકડેમનો જીર્ણોધાર કરવાની પહેલ.ગુજરાત BJP ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા દ્વારા બહેનના ગામમાં ખેડૂતોનો ઉત્સાહ વધારેલ.

અમરેલી જીલ્લાના ચરખા ગામના લોકો દ્વારાસંપૂર્ણ લોકભાગીદારીથી ગામના ખેડૂતો ની લગભગ 20,000 વીઘા જમીન ને પાણીદાર બનાવવા માટે વીઘા દીઠ ₹500 કાઢી 1 કરોડ રૂપિયા જેવું ફંડ એકઠું કરવાનું નિર્ધાર કરેલ, જેમાં ગામના અલગ અલગ ખેડૂતો દ્વારા અલગથી પણ અમુક ફંડ આપવાનું નક્કી થયેલ છે, તેમાં આજ ગામના વતની જહરા ફાઉનડેશનના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ રાદડિયા હાલ […]

ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા.માનવ ધર્મના મહાન પ્રણેતા સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આ એવોર્ડ મળ્યો – ડો. બી.કે. જૈન.અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા બદલ સન્માન મેળવતા ડો. બી.કે. જૈન

ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા માટે તેમને આ સન્માન મળ્યું છે. ડો. બી.કે. જૈને જણાવ્યું હતું કે, આ સન્માન માનવ ધર્મના મહાન પ્રણેતા સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી મેળવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે […]

Cow – Not Just for Gaushalas and Shelters, but a Blessing for Every Household

In Hinduism, the cow is considered highly sacred. It is regarded as a form of Goddess Lakshmi and is believed to bring happiness, prosperity, and positivity to the home. Protecting and serving cows is considered a great act of virtue. Cow’s milk is highly nutritious and beneficial for health. Milk, buttermilk, curd, ghee – all […]