અક્ષર આરાધકને શબ્દની સ્મરણાંજલિ.લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન.

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરીના રોજ, પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં નાના એવા ગામ વાંકાનેરમાં સ્વ.હરીસંગભાઈ તથા દોલતબાના કુખે જન્મેલ જીતુદાન ગઢવીનો જન્મ થયેલ, નાનપણથી જ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં […]

हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर (HSSF): आध्यात्मिकता, सेवा और भारतीय संस्कृति का संगम | अहमदाबाद में 23 से 26 जनवरी 2025 आयोजित हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर मे GCCI भाग लेंगा

अहमदाबाद में 23 से 26 जनवरी 2025 तक गुजरात यूनिवर्सिटी ग्राउंड पर आयोजित होने वाले हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर (HSSF) में भारतीय संस्कृति, आध्यात्मिकता और सेवा की उत्कृष्टता को प्रदर्शित किया जाएगा। यह मेला, भारतीय परंपराओं और मूल्यों को समझने और सामाजिक कल्याण के प्रयासों को उजागर करने का एक अद्भुत मंच है।ग्लोबल कॉन्फेडरेशन […]

હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF): આધ્યાત્મિકતા, સેવા અને ભારતીય સંસ્કૃતિનો મિલાપ : ડો. વલ્લભભાઈ કથીરિયા.ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) HSSFમાં ભાગ લેશે

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજિત હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF)માં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી રજૂ કરવામાં આવશે. આ મેળો ભારતીય પરંપરાઓ અને મૂલ્યોને સમજવા તેમજ સમાજકલ્યાણ માટેની પ્રવૃત્તિઓને ઊજાગર કરવા માટે એક અનોખું મંચ પુરુ પાડે છે તેમ GCCI ના સ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું […]

वीरदादा जसराज की पुण्यतिथि: गौभक्ति की अनुपम कथा

भारत भूमि पर गौ माता के लिए अपने प्राणों की आहुति देने वाले अनेक वीरों को वंदन। 22 जनवरी का दिन दादा जसराज का महाप्रयाण दिवस है। प्रचंड प्रभावशाली वीर योद्धा महापुरुष दादा जसराज ने 22-01-1058 को गौ रक्षा के लिए शहादत दी। इस दिन को लोहाणा (लोहराणा) समाज द्वारा आशीर्वाद दिवस और सामूहिक प्रसाद-भोजन […]

23 જાન્યુઆરી, “નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી”

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897નાં રોજ ઓરિસ્સાનાં કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરનાં પ્રખ્યાત વકીલ હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ 14 સંતાનો હતાં, જેમા 6 છોકરીઓ અને 8 છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમાં પુત્ર […]

22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

શોર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત શુરવીર યોધ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢનાં મહારાણા વીરદાદા જશરાજનો 22 જાન્યુઆરીનાં રોજ શોર્ય દિન છે. દાદા જશરાજનો જન્મ લોહર કોટમાં થયો હતો. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્ત ભારત દેશની ચોકીદારી કરી. શુરવીરતા, સમર્પણ, કરુણા અને કોઇના દુ:ખમાં ભાગ લેવો એ […]

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું’ તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરાયું.એનિમલ વેલફેર બોર્ડનાં ડૉ. ગિરિશ શાહ દ્વારા દેશવાસીઓને ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ની ઉજવણીમાં સહકાર આપવા વિનંતી કરાઈ.

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું’ તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન તથા કેન્દ્ર સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ વિજેતા અને નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની પ્રથમ ક્રમાંકની સંસ્થા શ્રી […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહની રજુઆતને સફળતા.ગુજરાત સરકારશ્રીનો આભાર માનતા ડો. ગિરીશ શાહ

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં  મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ દ્વારા ગુજરાત સરકારશ્રીને વલભીપુરથી સોનગઢ જવાનાં રસ્તાને રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે રજુઆતને અનુસંધાને સરકારશ્રી દ્વારા વલભીપુરથી સોનગઢ જવાના રસ્તાને રીપેર કરવામાં આવી રહ્યો છે, જે બદલ ડો. […]

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનાં નિર્ણયની જાહેરાત કરવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનિમલ હેલ્પલાઇનની રજૂઆત.વિશેષ ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગની પણ પુનઃ રચના કરવામાં આવે

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં ગાયનું ખૂબ જ ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ છે.  ગાયને સમાજમાં ‘માતા’નું સ્થાન આપવામાં આવ્યું છે, જે ભારતીય પરંપરા અને મૂલ્યોનું […]

Morocco set to kill 3 million stray dogs by poisoning them ahead of 2030 Football World Cup

ફીફા 2030: મોરોક્કો દ્વારા 3 મિલિયન શ્વાનો માટે મૃત્યુનો હુકમ

મોરોક્કો દ્વારા માનવિય શ્વાનની હત્યા પર તાત્કાલિક રોકાવાની અપીલ ફીફા વિશ્વ કપ 2030 ના દ્રષ્ટિએ મોરોક્કો દ્વારા 3 મિલિયન શ્વાનોને નષ્ટ કરવાનો તાજેતરનો નિર્ણય પ્રાણી કલ્યાણ અને માનવિય શહેરી વ્યવસ્થાપન પદ્ધતિઓ માટે મોટો આઘાત છે. આ સામૂહિક હત્યાની યોજનામાં શ્વાનને સ્ટ્રાઇક અને અન્ય ક્રૂર રીતે ઝેર આપવાનું શામેલ છે, જે ફક્ત અસહ્ય છે, પરંતુ લાંબા […]