झारखंड के राज्यपाल श्री संतोष गंगवारजी से शिष्टाचार भेंट के दौरान गौसेवा, गौटेक–2023 और आगामी गौटेक–2025 एवं GCCI की गतिविधियों पर विस्तृत चर्चा करते हुए डॉ. वल्लभभाई कथीरिया।

पूर्व केंद्रीय मंत्री एवं राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने हाल ही में झारखंड प्रवास के दौरान रांची स्थित राजभवन में झारखंड के माननीय राज्यपाल श्री संतोष गंगवारजी से शिष्टाचार भेंट की। इस भेंट के दौरान गौ आधारित विकास, वैज्ञानिक दृष्टिकोण से गौसेवा, और आत्मनिर्भर भारत के निर्माण में गौ आधारित […]

ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ગૌસેવા, ગૌટેક – ૨૦૨૩ અને આવનારા ગૌટેક – ૨૦૨૫ તેમજ GCCIની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરતા ડૉ. વલ્લભભાઈ કથીરિયા

તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન રાંચી ખાતે રાજભવન ખાતે ઝારખંડના માન.રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૌ આધારિત વિકાસ, વૈજ્ઞાનિક અભિગમથી ગૌસેવા, અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ડૉ. કથીરિયાએ રાજ્યપાલ […]

હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે – આચાર્ય વિનોબા ભાવે

ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. […]

अब पेड़ भी पाएंगे पेंशन,75 वर्ष से अधिक उम्र वाले पेड़ को मिलेंगे 2500 रुपये

सरकार वरिष्ठ नागरिकों को पेंशन देती है, यह बात तो सबको समझ में आती है, लेकिन अब हरियाणा में पुराने पेड़ को भी पेंशन दी जाएगी। हरियाणा सरकार की तरफ से यह अनोखी योजना शुरू की गई है। अब से 75 वर्ष से अधिक उम्र के पेड़ों को पेंशन दी जाएगी। हरियाणा सरकार ने प्राणवायु […]

હવે વૃક્ષોને પણ મળશે પેન્શન,75 વર્ષથી મોટી ઉંમરના ઝાડને મળશે 2500 રૂપિયા

સરકાર વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપે છે, આ વાત તો સૌ કોઈને સમજાય પણ હવે હરિયાણામાં જૂના ઝાડને પણ પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકાર તરફથી આ અનોખી યોજના શરુ કરવામાં આવી છે. હવેથી 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા સ્કીમ અંતર્ગત 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવાનો નિર્ણય લીધો […]

‘गौ राष्ट्र यात्रा’ गुरुग्राम में: पंचगव्य से आत्मनिर्भरता और स्वस्थ भारत की ओर बढ़ा कदम, कामधेनु धाम गौशाला में विशेष प्रशिक्षण शिविर का भव्य शुभारंभ!

देशभर में गौमाता के महत्व को जन-जन तक पहुँचाती और सनातन संस्कृति की जड़ों को मजबूत करती ‘गौ राष्ट्र यात्रा’ आज हरियाणा के गुरुग्राम पहुँची। इस ऐतिहासिक यात्रा के पड़ाव के रूप में यहाँ कामधेनु धाम गौशाला, कार्टरपुरी, गुरुग्राम में एक पंचगव्य उत्पाद प्रशिक्षण शिविर का भव्य शुभारंभ हुआ। इस शिविर का उद्देश्य केवल गौशालाओं […]

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયાપીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ કરવા અપીલ

પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં […]

21 જૂન, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”

યોગ ભગાવે રોગ દર વર્ષે 21 જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવામાં આવે છે. હાલમાં દેશ – દુનિયામાં સતત ચાલતી હરીફાઈને કારણે સૌ નું જીવન ખુબ જ વ્યસ્ત અને બેઠાળુ થઇ ગયું છે. ફીઝીકલ એક્ટીવીટી પહેલા કરતા લગભગ ના બરાબર થઇ છે એવા સમયે આજે યોગનું મહત્વ વધ્યું છે. ખાસ કરીને મહામારીનાં સમયમાંથી પસાર થયા બાદ […]

नोएडा मेंगौ राष्ट्र यात्रा के दौरान गौ सेवकों के साथ हुई ‘गाय पर चर्चा’

गौ राष्ट्र यात्रा का कारवां आज नोएडा पहुँचा, जहाँ हिंदराइज गौ संवर्धन केंद्र में एक विशेष संवाद का आयोजन किया गया। इस अवसर पर यात्रा के प्रमुख नेतृत्वकर्ता भारत सिंह राजपुरोहित (अध्यक्ष, जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान – AWARI) ने देशभर से आए समर्पित गौ सेवकों और देसी गौपालन से जुड़े उद्यमियों के साथ […]

જૈન આચાર્ય લોકેશજીએ ધર્મશાળામાં દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી

દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આયોજિત આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક સંમેલનમાં ભાગ લેશે વિશ્વ શાંતિ કેન્દ્ર વૈશ્વિક શાંતિ અને સદભાવના માટે મોટી ભૂમિકા ભજવશે – દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ આજે ધર્મશાળામાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બૌદ્ધ ધર્મગુરુ પરમ પાવન દલાઈ લામાજી સાથે મુલાકાત […]