ગૌ રાષ્ટ્ર યાત્રાના આયોજકોએ ગૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન નોઈડા ખાતેગૌ સેવકો સાથે ‘ગાય આધારિત ચર્ચા’ કરી.

ઋષિકેશના કબીર ચૌરા આશ્રમથી રામેશ્વરમ સુધીની ગૌરાષ્ટ્ર યાત્રાનો કાફલો નોઈડા પહોંચ્યો ત્યારે ત્યાં હિન્દરાઇઝ ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, યાત્રાના મુખ્ય આયોજક ભરતસિંહ રાજપુરોહિત (પ્રમુખ, પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા – AWARI) એ દેશભરના સમર્પિત ગૌ સેવકો અને સ્વદેશી ગાય ઉછેર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો સાથે ઊંડાણપૂર્વક […]

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી શરૂ કરાશેરૂા. 20 ના રાહતદરે સદગુરુ પ્રસાદ ભોજનાલય

“આવો આપણી જવાબદારી નિભાવીએ, નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરીએ”. રવિવારે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ રવિવારે ઉદ્દઘાટન માં સૌ ને પધારવા આમંત્રણ પ.પૂ. જલારામબાપા તથા સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુના આશીર્વાદથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.૩ રાજકોટ ખાતે સમય સવારે 11-00 થી બપોરે 02-00 […]

વી.વી.પી કોલેજમાં વરસાદી પાણીના જતન માટેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બોર રીચાર્જ

ભારત સરકારના જળ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર તથા રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ સાથે સંકલિત થઈને જળ સંચયની પરિણામલક્ષી પ્રવૃત્તિ કરતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રિચાર્જ બોર કરી વરસાદી પાણીનું જતન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બોર રિચાર્જ કરવામાં આવેલ. આચાર્યશ્રી […]

પ.પૂ.ધીરગુરુદેવ મહારાજ સાહેબના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારાઅનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન

બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન ૨૨ જૂને યોજાશે અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન તા.૨૨, જૂન ૨૦૨૫ને રવિવારે યોજાશે. ગુરૂમહારાજના અમદવાદ બોપલ ખાતેના […]

Dr. Vallabhbhai Kathiria to Participate in“Gau Seva Conference” in Ranchi;Will Deliver Keynote Address on New Dimensions ofCow Protection and Development

The “National Conference on Challenges and Opportunities in Cow Protection in the Context of Environmental Balance and Urbanization” is scheduled to be held on June 19–20, 2025, in Ranchi (Jharkhand). The two-day event will bring together experts, scholars, administrative officers, scientists, and policymakers from across the country who are actively engaged in the field of […]

रांची में आयोजित “गौ सेवा सम्मेलन” में लेंगे, डॉ. वल्लभभाई कथीरियागौ सेवा और गौ संवर्धन के नए आयामों पर देंगे वक्तव्य

रांची (झारखंड) में दिनांक 19 एवं 20 जून 2025 को आयोजित होने वाले “राष्ट्रीय सम्मेलन – पर्यावरणीय संतुलन एवं शहरीकरण के परिप्रेक्ष्य में गौ सेवा के क्षेत्र में चुनौतियाँ और संभावनाएँ” कार्यक्रम में देशभर से गौ सेवा से जुड़े विद्वानों, विशेषज्ञों, प्रशासनिक अधिकारियों, वैज्ञानिकों तथा नीति निर्माताओं की भागीदारी होगी। यह दो दिवसीय सम्मेलन झारखंड […]

गौ राष्ट्र यात्रा का शामली पहुँचने पर कुशांक चौहान ने किया भव्य स्वागत

गाय आधारित समृद्धि और स्वराज्य की अलख जगाने के उददेश्य से ऋषिकेश से शुरू हुई गौ राष्ट्र यात्रा का शामली पहुंचने पर जोरदार स्वागत किया गया। वरिष्ठ समाज सेवी कुशांक चौहान ने यात्रा का स्वागत करते हुए मुहिम को आगे बढाने का संदेश दिया। गत 15 जून को ऋषिकेश से गाय आधारित समृद्धि और स्वराज्य […]

અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત

એનીમલ હેલ્પલાઈન દ્વારા અષાઢી બીજે તા. ૨૭, જુન, શુક્રવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.૧૦, જુલાઈ, ગુરૂવારનાં રોજ કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. અષાઢી બીજ આનંદ અને ભારે શ્રધ્ધા સાથે ધામધૂમે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. કચ્છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે. કચ્છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ […]

19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

વાંચન વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે. વાંચનથી વિચારોમાં વિનય અને વિવેક આવે છે. વાંચન, કોઈકનાં માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકનાં માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક, વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. […]

રાંચીમાં યોજાનારા “ગૌ સેવા સંમેલન”માં ભાગ લેશે ડૉ.વલ્લભભાઈ કથીરિયા,ગૌ સેવા અને સંવર્ધનના નવા આયામો પર આપશે વક્તવ્ય

રાંચી (ઝારખંડ) ખાતે તા. 19 અને 20 જૂન 2025 ના રોજ યોજાનાર “રાષ્ટ્રીય સંમેલન – પર્યાવરણીય સંતુલન અને શહેરીકરણના પરિપ્રેક્ષ્યમાં ગૌ સેવાના ક્ષેત્રમાં પડકારો અને શક્યતાઓ” કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ગૌ સેવાસાથે થી સંકળાયેલા વિદ્વાનો, નિષ્ણાંતો, પ્રશાસનિક અધિકારીઓ, વૈજ્ઞાનિકો તેમજ નીતિ-નિર્માતાઓ ભાગ લેશે. આ બે દિવસીય સંમેલનનું આયોજન ઝારખંડ ગૌ સેવા આયોગ દ્વારા કૃષિ, પશુપાલન અને […]