પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારાતા.૧૨, જુલાઈ-૨૦૨૫, શનીવારના રોજ ગલ્તાજી —જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે

સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર. પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન. શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી […]

રાજકોટની ભાગોળે આવેલી કિશાન ગૌ શાળા દ્વારા તા. 27 જૂન, શુક્રવારના રોજ અષાઢીબીજ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. ગૌ શાળા દ્વારા […]

महाराष्ट्र में बंद रहेंगे दो दिन के लिए कत्लखाने।

महाराष्ट्र में दस दिन मांस बिक्री पर रोक । बीते कुछ सालों में हिंदू त्योहारों के दौरान शाकाहार को थोपना धीरे-धीरे भारत के विभिन्न राज्यों में एक पैटर्न बन गया है. पंढरपुर वारी नाम की सालाना तीर्थयात्रा महाराष्ट्र में 700 से अधिक वर्षों से की जाती रही है और भक्ति आंदोलन से गहराई से जुड़ी […]

Dr. Vallabhbhai Kathiria Appeals to the Education Minister and UGC Chairman for the Establishment of‘Kamdhenu Chair’ in Universities Across the Country

Dr. Vallabhbhai Kathiria, President of the Global Confederation of Cow-Based Industry (GCCI), former Union Minister, and former Chairman of the National Kamdhenu Commission, has submitted a significant proposal to the Government of India. In a letter addressed to the Hon’ble Minister of Education, Shri Dharmendra Pradhan, and the Chairman of the University Grants Commission (UGC), […]

शिक्षा मंत्री और यूजीसी अध्यक्ष को पत्र लिखकरडॉ. वल्लभभाई कथीरिया ने देशभर के विश्वविद्यालयों में ‘कामधेनु पीठ/चेयर’ की स्थापना की अपील की।

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ बेस्ड इंडस्ट्री (GCCI) के अध्यक्ष, पूर्व केंद्रीय मंत्री एवं राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने भारत सरकार के शिक्षा मंत्री श्री धर्मेन्द्र प्रधान और विश्वविद्यालय अनुदान आयोग (UGC) के अध्यक्ष श्री विनीत जोशी को पत्र लिखकर एक महत्वपूर्ण सुझाव प्रस्तुत किया है। उन्होंने देशभर की समस्त विश्वविद्यालयों […]

If there’s too much rush… a 10-minute mini yoga will energize your body

Om Only News: In a hectic lifestyle, just 10 minutes of mini yoga can give you new energy. You can do it even while continuing with your daily tasks. These yoga poses are simple and can be easily done by anyone at any age. Yoga creates rhythm in our body and mind. It balances your […]

अगर भागदौड़ ज़्यादा है… 10 मिनट कामिनी योग शरीर में स्फूर्ति लाएगा।

भागदौड़ भरी ज़िंदगी में सिर्फ़ 10 मिनट का मिनी योग आपको नई ऊर्जा दे सकता है। आप इसे अपने रोज़मर्रा के कामों के बीच भी आसानी से कर सकते हैं। ये योगासन बेहद सरल हैं, जिन्हें कोई भी व्यक्ति, किसी भी उम्र में सरलता से कर सकता है। योग हमारे शरीर और मन में एक […]

જો ભાગદોડ વધુ છે…10 મિનિટનામિની યોગ શરીરમાં સ્ફૂર્તિ લાવશે

ભાગદોળવાળા જીવનમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉંમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા હ્રદયના ધબકારા અને બ્લડ પ્રેશરને […]

ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમ યોજાશે. (માત્ર ભાઈઓ માટે)

ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું તા. ૨૭-૦૬-૨૦૨૫, શુક્રવારે, સવારે ૬-૩૦ કલાકે થી (માત્ર ભાઈઓ માટે) રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે પહોંચવા માટે https://maps.app.goo.gl/uhKrGBzfJPcfiM5EA લિંક પર ક્લિક કરવાથી લોકેશન પર પહોંચી શકાશે. […]