જીવદયા-ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓનેજોડાવા કરુણા ફાઉન્ડેશન દ્વારા અપીલ

સમયસર સારવારના અભાવે, પક્ષીઓના રહેઠાણના અભાવે રાજયભરમાં દર વર્ષે લાખો અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા જીવદયા -ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ વધુ નિઃશુલ્ક ટોક્ન દરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક/ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ […]

During a courtesy meeting with the Hon’ble Governor of Jharkhand, Shri Santosh Gangwar, Dr. Vallabhbhai Kathiria held detailed discussions on cow service (Gauseva), GAUTECH–2023, the upcoming GAUTECH–2025, and the ongoing initiatives of GCCI.

Former Union Minister and Ex-Chairman of the National Kamdhenu Commission, Dr. Vallabhbhai Kathiria, recently met with the Hon’ble Governor of Jharkhand, Shri Santosh Gangwar, at Raj Bhavan, Ranchi, during his visit to the state. The meeting focused on cow-based development, scientific approaches to Gauseva, and the role of a cow-centric economy in building an Atmanirbhar […]

झारखंड के राज्यपाल श्री संतोष गंगवारजी से शिष्टाचार भेंट के दौरान गौसेवा, गौटेक–2023 और आगामी गौटेक–2025 एवं GCCI की गतिविधियों पर विस्तृत चर्चा करते हुए डॉ. वल्लभभाई कथीरिया।

पूर्व केंद्रीय मंत्री एवं राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने हाल ही में झारखंड प्रवास के दौरान रांची स्थित राजभवन में झारखंड के माननीय राज्यपाल श्री संतोष गंगवारजी से शिष्टाचार भेंट की। इस भेंट के दौरान गौ आधारित विकास, वैज्ञानिक दृष्टिकोण से गौसेवा, और आत्मनिर्भर भारत के निर्माण में गौ आधारित […]

ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ગૌસેવા, ગૌટેક – ૨૦૨૩ અને આવનારા ગૌટેક – ૨૦૨૫ તેમજ GCCIની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરતા ડૉ. વલ્લભભાઈ કથીરિયા

તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન રાંચી ખાતે રાજભવન ખાતે ઝારખંડના માન.રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૌ આધારિત વિકાસ, વૈજ્ઞાનિક અભિગમથી ગૌસેવા, અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ડૉ. કથીરિયાએ રાજ્યપાલ […]

હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે – આચાર્ય વિનોબા ભાવે

ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. […]

अब पेड़ भी पाएंगे पेंशन,75 वर्ष से अधिक उम्र वाले पेड़ को मिलेंगे 2500 रुपये

सरकार वरिष्ठ नागरिकों को पेंशन देती है, यह बात तो सबको समझ में आती है, लेकिन अब हरियाणा में पुराने पेड़ को भी पेंशन दी जाएगी। हरियाणा सरकार की तरफ से यह अनोखी योजना शुरू की गई है। अब से 75 वर्ष से अधिक उम्र के पेड़ों को पेंशन दी जाएगी। हरियाणा सरकार ने प्राणवायु […]

હવે વૃક્ષોને પણ મળશે પેન્શન,75 વર્ષથી મોટી ઉંમરના ઝાડને મળશે 2500 રૂપિયા

સરકાર વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપે છે, આ વાત તો સૌ કોઈને સમજાય પણ હવે હરિયાણામાં જૂના ઝાડને પણ પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકાર તરફથી આ અનોખી યોજના શરુ કરવામાં આવી છે. હવેથી 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા સ્કીમ અંતર્ગત 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવાનો નિર્ણય લીધો […]

‘गौ राष्ट्र यात्रा’ गुरुग्राम में: पंचगव्य से आत्मनिर्भरता और स्वस्थ भारत की ओर बढ़ा कदम, कामधेनु धाम गौशाला में विशेष प्रशिक्षण शिविर का भव्य शुभारंभ!

देशभर में गौमाता के महत्व को जन-जन तक पहुँचाती और सनातन संस्कृति की जड़ों को मजबूत करती ‘गौ राष्ट्र यात्रा’ आज हरियाणा के गुरुग्राम पहुँची। इस ऐतिहासिक यात्रा के पड़ाव के रूप में यहाँ कामधेनु धाम गौशाला, कार्टरपुरी, गुरुग्राम में एक पंचगव्य उत्पाद प्रशिक्षण शिविर का भव्य शुभारंभ हुआ। इस शिविर का उद्देश्य केवल गौशालाओं […]

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયાપીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ કરવા અપીલ

પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં […]

21 જૂન, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”

યોગ ભગાવે રોગ દર વર્ષે 21 જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવામાં આવે છે. હાલમાં દેશ – દુનિયામાં સતત ચાલતી હરીફાઈને કારણે સૌ નું જીવન ખુબ જ વ્યસ્ત અને બેઠાળુ થઇ ગયું છે. ફીઝીકલ એક્ટીવીટી પહેલા કરતા લગભગ ના બરાબર થઇ છે એવા સમયે આજે યોગનું મહત્વ વધ્યું છે. ખાસ કરીને મહામારીનાં સમયમાંથી પસાર થયા બાદ […]