હનુમાન જયંતિનાં પવિત્ર દિવસે, તા. 12, એપ્રિલ, શનીવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘મારૂતિ યજ્ઞ’ , ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. ‘મારૂતિ યજ્ઞ‘ અને ગૌ પૂજન, નાના બાળકો માટે બટુક ભોજન, પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન–પ્રસાદ વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ. હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 12/04/2025 […]

30 मई से 2 जून तक जयपुर में होगा ‘गौ टेक- गौ महाकुम्भ- 2025’ का आयोजन

30 मई से 2 जून तक जयपुर में होगा ‘गौ टेक- गौ महाकुम्भ- 2025’ का आयोजन जयपुर में आयोजित होगा ‘गौ टेक-गौ महाकुम्भ- 2025’ संयुक्त आयोजन : ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ-बेस्ड इंडस्ट्रीज और देवराहा बाबा गौ सेवा परिवार मंगलवार को बियानी कॉलेज में जयपुर में आयोजित होने वाले ‘गौ टेक-गौ महाकुम्भ 2025’ को लेकर बैठक […]

બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

વિદેશમાં ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં માટે મોકલાવાઈ રહેલા 289 બકરાઓને જીવતદાન ફ્લાઈટ દ્વારા સાઉદી અરેબિયામાં કતલ માટે શેખ અફસર અહમદ અબુબકર ઓથોરિટી દ્વારા મેસર્સ એસપી એક્સપોર્ટ્સના નામે 289 બકરાઓને દહિંસર ચેકનાકા પાસે સ્વૈચ્છિક સંસ્થાના મહિલા ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આશીષ બારીક, શશીકાંત ચાંડક, પ્રદીપ પાંડે તેમ જ શ્રી વર્ધમાન પરિવારની લીગલ ટીમના કમલેશભાઈ આદિ […]

તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ જૈન ધર્મના અતિ પવિત્ર ‘નવકાર મંત્ર દિવસ’ નિમીતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગેરાજકોટ મહાનગરપાલિકાને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની રજૂઆત

તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ ‘નવકાર મંત્ર દિવસ’ નિમિતે અમદાવાદ મહાનગરપાલિકાએ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું બહાર પાડેલ છે ત્યારે અમદાવાદની જેમ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ […]

આચાર્ય લોકેશજી યુએસ એમ્બેસીના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા અને વિશ્વ શાંતિ કેન્દ્ર વિશે માહિતી આપી.

વિશ્વ શાંતિ કેન્દ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા માટે કામ કરશે – આચાર્ય લોકેશજી ભારતમાં વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના એ એક મહત્વપૂર્ણ પહેલ છે – જોર્ગન એન્ડ્રુઝ જૈન આચાર્ય લોકેશજી યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના દૂતાવાસના પ્રભારી જોર્ગન એન્ડ્રુઝ અને રાજકીય બાબતોના મંત્રી, કાઉન્સેલર ગ્રેહામ ડી. માયરને મળ્યા અને ગુરુગ્રામમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત ભારતના […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાન માં ચાલો, આપણે સૌ આપણા વતન માં એક જલ મંદિર બનાવીએ,જે વરસાદી પાણી થી વર્ષો વર્ષ સુધી પશુ-પક્ષી, પર્યાવરણ અને જન –જન ની સેવા કરશે.

આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ સખીયાનો પુત્ર મંદીપ સખીયા હાલ ઓસ્ટ્રેલીયામાં રહે છે, અને જેના રાજકોટમાં રહેતા કિશોરભાઈ મનજીભાઈ પાંભર […]

પ્રખર જીવદયા પ્રેમી અનંત અંબાણીને રૂબરૂ મળીને ગૌસેવા–જીવદયાઅંગેના મુદ્દાઓની રજૂઆત કરતા મિતલ ખેતાણી

વિશ્વના સૌથી ધનીક વ્યકિત અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અને જેમના નેતૃત્વમાં જામનગર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે વનતારા પ્રોજેકટ’ અંતર્ગત સેંકડો પ્રાણીઓને સુશ્રુષા મળી રહી છે તેવા પ્રખર જીવદયા પ્રેમી અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિન ઉજવણી ભગવાન દ્વારકાધીશના સાનીધ્યમાં ઉજવવાનું નકકી કર્યું હતું. જામનગરના મોટી ખાવડી ગામ ખાતે આવેલ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી દ્વારકા ખાતે પગપાળા યાત્રા દરમ્યાન […]

પાંજરાપોળમાં ગાયોનો નિભાવ ખર્ચ વધારવા મુક્તાનંદબાપુની રજુઆત

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અપાતો નિભાવ ખર્ચ ઓછો હોવાથી મુખ્યમંત્રી સમક્ષ કરી ચર્ચા-વિચારણાં ગાંધીનગર ખાતે સ્વર્ણિયમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ ને અગ્નિ અખાડાના સભા પતિ ચાપરડા સુરેવધામ મહંત મુક્તાનંદ બાપુ તથા રાજ્યના મુખ્યમંત્રીએ મિટિંગ યોજેલ હતી. જેમાં ખાસ સનાતન ધર્મ પર થતી ટિપ્પણી તથા પાંજરાપોળ તથા ગૌશાળામાં ગાયોના નિભાવ માટેસરકાર દ્વારા આપવામાં આવતી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા ના ભત્રીજા મંદીપભાઈ સખીયાના સત્કાર સમાંરભમાં ભેટ સોગાંદ માં મળેલી રકમનો સર્વેજીવ રક્ષા માટે ચેકડેમ બનાવવામાં આવશે.

મંદીપ સખીયા ના મિત્ર ઓસ્ટ્રેલીયા થી આવેલ તેને પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્ય ને બિરદાવ્યું. આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ […]

ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે મુંબઈમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન – આચાર્ય લોકેશજી

લોકમત મીડિયા ગ્રુપ અને અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત ‘આંતર-ધર્મીય સંવાદ દ્વારા વિશ્વ શાંતિ’ સેમિનાર. સમારોહમાં મહારાષ્ટ્ર અને બિહારના રાજ્યપાલ, મંત્રી મંગલ પ્રભાત લોઢા અને આચાર્ય લોકેશજી, જૈન, બૌદ્ધ, શીખ વગેરે ધર્મોના પ્રતિનિધિઓ ભાગ લેશે – ડૉ. વિજય દર્ડા ભગવાન મહાવીરની જન્મજયંતિના શુભ અવસર પર, લોકમત મીડિયા ગ્રુપ અને અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે […]