14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ

રક્તદાન, મહાદાન “રક્ત એ એવી એક ભેટ છે જે પૈસાથી નથી ખરીદી શકાતી. જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે તમે માત્ર લોહી નથી આપતા, તમે એક આશા, એક જીવન, અને એક પરિવારને ખુશી આપો છો.” દર વર્ષે ૧૪ જૂનનાં રોજ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્લ લેન્ડસ્ટેઇનર કે જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (એબીઓ બ્લડ […]

પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિધન બદલ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા શ્રીમતિ કાંતાબેન કથીરિયા

અમારા સાથી, સહયોગી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનના સમાચારથી અમે ખૂબ જ દુઃખી અને હૃદયદ્રાવી છીએ. તેમના અવસાનથી એક સરળ, નિષ્ઠાવાન અને જનસેવાને સમર્પિત કર્મયોગી નેતાના જવાથી ગુજરાત તેમજ રાજકોટ શોકમગ્ન છે. અમારા પરિવાર અને વિજયભાઈના પરિવારના સંબંધો રાજકીય મંચથી વિશેષ રહ્યા છે. અમારે એકસાથે ભાજપના સંગઠન અને સંઘ પરિવાર […]

આટલી જ તો વાર લાગે…

મોત બોલાવે ને તે તો પછી પાણી પણ ક્યાં માંગે?પંચમહાભૂતે ભળતાં બસ આટલી જ તો વાર લાગે સ્મશાન વૈરાગ્ય સૌનો જો ટકી જાય ને આજીવન!દર્દી,દરિદ્ર અને અબોલનાં પછી બધાં દુઃખો ભાંગે કો’ક જાગે-કો’ક તો જાગે એમ વદાડ તો બહું કર્યો!છેલ્લો મોકો જ છે આ, હવે જો સ્વ આત્મા જાગે ભોગ ન ભોગવે એને, ઇચ્છા એની […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 12700 થી વધારે પશુઓની સારવાર અને 412 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી […]

गौ माता के प्रति जागरूकता लाने के लिए 15 जून से “गौ राष्ट्र यात्रा”।

ऋषिकेश से रामेश्वरम् तक यात्रा आयोजित की जाएगी। ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” का भव्य शुभारंभ 15 जून 2025 को पवित्र ऋषिकेश से होने जा रहा है, जिसकी विशेष पूर्णाहुति रामेश्वरम में होगी। यह यात्रा देश के 12 राज्यों से गुजरते हुए लगभग 10,127 किलोमीटर की दूरी तय करेगी और लगभग 60 से 75 दिनों तक […]

વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કતલ થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કલત થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગાયનું કતલ થયેલું માથું મળી આવ્યું હતું. હઝુરી વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ભારતીય સમુદાય ગાય અને બળદની પૂજા કરે છે. […]

12 જૂન, “બાળ-મજુરી વિરોધ દિવસ”

બાલવંદના એટલે ગોપાલવંદના આજનાં બાળકો આવતીકાલનું ભારત બનાવશે – ચાચા નહેરુ વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ “બાળ-મજુરી વિરોધ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. તેનાથી લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવાઈ રહ્યું છે. કોઈ પણ બાળકને પુખ્ત […]

સમસ્ત મહાજન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે 1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું […]

કોલ્હાપુર (મહારાષ્ટ્ર) કનેરીમઠ ખાતે“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

શ્રી સિદ્ધગિરી મઠ, કનેરી, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ની પવિત્ર ધરા પર તા. ૭ થી ૯ જૂન, ૨૦૨૫ દરમ્યાન “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ ઐતિહાસિક સંગમમાં સમગ્ર દેશમાંથી સંત-મહંતો, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌસેવકો, સામાજિક કાર્યકરો તથા ગ્રામ વિકાસને સમર્પિત કર્મયોગીઓએ હાજરી આપી અને રાષ્ટ્રનિર્માણ અંગે સંયુક્ત મંથન કર્યું. આ કાર્યક્રમ પૂજ્ય કાડસિદ્ધેશ્વર સ્વામીજી […]