જૈન આચાર્ય લોકેશજીએ યુનો ખાતેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં જૈન આચાર્ય લોકેશજીએ બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ. ‘યુએન પરમેનન્ટ મિશન અને કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ’ દ્વારા આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’માં ભાગ લેનારા વૈશ્વિક પ્રતિનિધિઓને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરતાં તેમણે કહ્યું કે આપણે બધાએ સાથે આવીને નિર્દોષ લોકોની […]