પ.પૂ.દીદી સાધ્વી ઋતંભરા જી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ની શુભેચ્છા મુલાકાત.

ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન પર ચર્ચા ગૌરક્ષા અને ગૌઆધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે કાર્યરત ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ- સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા શાખા ‘દુર્ગા વાહિની’ ના સ્થાપક, પરમ પૂજ્ય દીદી સાધ્વી ઋતંભરા જી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ શુભ […]

प.पू.दीदी साध्वी ऋतम्भरा जी पूर्व केंद्रीय मंत्री डॉ.वल्लभभाई कथीरिया ने शिष्टाचार भेंट की ।

गौ सेवा और सनातन संस्कृति के संरक्षण पर विस्तृत चर्चा। गौ संरक्षण एवं गौ आधारित उद्योगों के प्रचार-प्रसार के लिए समर्पित ग्लोबल कंफेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टीट्यूशंस (GCCI) के अध्यक्ष एवं पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया ने प्रसिद्ध संत एवं दुर्गा वाहिनी की संस्थापक प.पू. दीदी साध्वी ऋतम्भरा जी से भेंट की । इस महत्वपूर्ण […]

ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો.

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી દૃષ્ટિ મળે છે. ૨૫% અંધત્વ કીકીના રોગને […]

લોકસાહિત્યના શ્રદ્ધાંજલિ સમારંભે ભવ્ય લોકડાયરો: સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિશિષ્ટ વક્તાઓની હાજરી

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરી,બુધવારના રોજ, રાત્રે ૮-૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), જીતુ કવિ દાદ, પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્ય […]

ग्लोबल कॉन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) ने इंडिया इंडस्ट्रियल फेयर में भाग लिया।

लघु उद्योग भारती सौराष्ट्र संभाग, गुजरात द्वारा दिनांक 2 से 5 फरवरी के दौरान इंडिया इंडस्ट्रियल फेयर का आयोजन राजकोट में आजी इंडस्ट्रियल एरिया स्थित NSIC के मैदान में किया जाता है। जिसमें विभिन्न इंजीनियरिंग सेक्टर के छोटे-बड़े 350+ से अधिक स्टॉल हैं। ग्लोबल कॉन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) गाय माता के विभिन्न आर्थिक, पर्यावरणीय […]

 નિલકંઠગોવિજ્ઞાનકેન્દ્ર(નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા8-9 માર્ચ, 2025 એ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 9 માર્ચ રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ,  નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા કરવામાં આવશે. વર્ગમાં ગો નાઈલ, ધુપ […]

वृंदावन में GCCI संस्थापक डॉ. वल्लभभाई कथिरिया कीपूज्य श्री विजय कौशल जी महाराज से भेंट

आज वृंदावन में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) के संस्थापक डॉ. वल्लभभाई कथिरिया जी ने पूज्य श्री विजय कौशल जी महाराज से भेंट की। इस अवसर पर गौटेक – 2023 (GauTech – 2023) और गौ-सेवा से जुड़े विभिन्न महत्वपूर्ण विषयों पर गहन चर्चा हुई। 🔹 इस चर्चा में गौ-आधारित अर्थव्यवस्था, जैविक कृषि, पंचगव्य चिकित्सा, […]

પૂજ્ય સ્વામી શ્રી ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજીને દેવર્ષિ એવોર્ડથી સાંદીપની આશ્રમ ખાતે રવિવારે સન્માનિત કરાશે.

પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાંદીપની આશ્રમનાં શ્રી હરિ મંદિરનો 19 મો પાટોત્સવ ઉત્સવ : ભક્તિ, સંસ્કૃતિ અને આરોગ્યની સમૃદ્ધિ સાથે વિશિષ્ટ ઉજવણી પોરબંદરના પ્રખ્યાત પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી હરિ મંદિરમાં 19મો પાટોત્સવ વિશેષ ભક્તિમય અને વૈભવી આયોજન સાથે મનાવવામાં આવશે. શ્રી સાંદીપની વિદ્યાનિકેતન પરિવાર દ્વારા આયોજિત આ પાટોત્સવમાં 02 ફેબ્રુઆરી 2025, રવિવારથી […]

હિરલ ફાર્મ ફાઉન્ડેશન, દહાણુ દ્વારા અભયદાનનું અનુમોદનીય કાર્ય.વામન પગલે વિરાટ પરિણામ : દિપકભાઈ ભેદા અને ગીરીશભાઈના કર્તુત્વને લાખ લાખ સલામ.

દિપકભાઈ અને ગીરીશભાઈ ભેદા અને તેમના સાથી મિત્રો આદિવાસી કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ હિરલ ફાર્મ ફાઉન્ડેશન મારફત કરી રહ્યા છે. દિપકભાઈને એવો શુભ વિચાર આવ્યો કે તેમની નિ:સ્વાર્થ ભાવે થતી મદદના સ્વરૂપે તેઓ બાળકો પાસેથી માંસાહાર ત્યાગનું માત્ર એક વચન લે તો અનેક જીવોની રક્ષા ઉપરાંત બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આ બાબતના અમલ સ્વરૂપે ૩૬૦૦ […]

દેશી કુળની ગાયનાં ગૌમુત્રનું વૈજ્ઞાનિક, તબીબી મૂલ્ય

ગૌમૂત્રનું સેવન કરશે અનેક રોગોનું નિકંદન ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર રોગમુક્ત બનાવે […]