ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાનમાં માટે મેટોડા (રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા હિટાચી મશીન ની ભેટ.માં. કેન્દ્રીય મંત્રીશ્રી  સી.આર પાટીલ સાહેબ અને ગુજરાત ભાજપ  ઉપાધ્યક્ષ  ભરતભાઈ બોધરા સાહેબશ્રી ના વરદ હસ્તે હિટાચી મશીનનું લોકાર્પણ

વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી ૨૨૫ થી વધુ ચેકડેમ થઈ ચૂક્યા છે, અને ૧૨૫ થી વધુ રિચાર્જબોર થઇ ચૂક્યા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના […]

મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે ગૌસેવાનો સંકલ્પ કરીએ

ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે. આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ. ગૌમાતા માટે આપણે શું […]

10 જાન્યુઆરી, “વિશ્વ હિંદી દિવસ”

સમગ્ર વિશ્વમાં 10 જાન્યુઆરીનાં રોજ દર વર્ષે “વિશ્વ હિન્દી દિવસ” ઊજવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા મનાય છે. ભારત અને બીજા દેશોમાં કોરોડોની સંખ્યામાં લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે. હિંદી ભારતની જ […]

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો.બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો હતો. સાથમાં જ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું હતું.આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ રાદડીયા (ધારાસભ્યશ્રી—જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ) તથા અતિથી વિશેષ તરીકે ડો. દિવ્યેશ વિરોજા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, ભાવેશભાઈ […]

GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 ગૌ પૂજન મહિમા પર ઑનલાઇન નેશનલ વેબિનારનું આયોજન.“ગૌ માતા પૂજન” એક રાષ્ટ્રવ્યાપી પહેલ – ડો. વલ્લભભાઈ કથીરિયા

GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 “ગૌ પૂજન મહિમા” પર ઑનલાઇન નેશનલ વેબિનારમાં […]

રાજકોટમાં ધીરગુરૂદેવના સાનિધ્યે 15 કરોડના ખર્ચે આધુનિક ‘વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ’ની રવિવારે દેશ-વિદેશના દાતાઓની હાજરીમાં ઉદ્દઘાટન વિધિ. એકવાર સહ પરિવારે દિવ્યાંગ મૂક બધીર બાળકોની મુલાકાત લઈને આપણા જીવનમાં મળેલી ઇન્દ્રિયોનો સદુપયોગ થાય છે કે નહીં તે જુઓ : પૂ. ધીરજમુનિ મ.સા.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા 60 વર્ષથી કાર્યરત દિવ્યાંગ મૂક-બધિર બાળકોને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપનાર સંકુલનું ગોંડલ સંપ્રદાયના શતાધિક ધર્મસ્થાનકના નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની અસીમકૃપાથી સંપૂર્ણ સંકુલનું નૂતનીકરણ દેશ-વિદેશના ઉદારદિલ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે. પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૬૫ હજાર સ્કેવર ફીટ બાંધકામની જવાબદારી જાણીતા બિલ્ડર્સ અને દાનવીર […]

કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાશે.આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી.કચ્છમાં ગાયને કેન્દ્રમાં રાખીને થશે અનોખાં અને ઉદાહરણરૂપ સાત્વિક લગ્ન.

કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ સાથે વિક્રમ સવંત-2081, પોસ વદ- સાતમ્ ને મંગળવાર તા. […]

8 થી 10 જાન્યુઆરી, “પ્રવાસી ભારતીય દિવસ”

ભારતમાં દર વર્ષે “પ્રવાસી ભારતીય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 1915માં ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતની સ્વાતંત્ર્ય લડતમાં મહાત્મા ગાંધીજીનાં આગમનનાં દિવસ તરીકે ગણવામાં આવે છે. તેથી આ દિવસને “પ્રવાસી ભારતીય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખત્વે 9 જાન્યુઆરીનાં દિવસે ઉજવાય છે. આ દિવસ […]

શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે પરીચય મેળો.સમગ્ર ભારતભરમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે ‘પરીચય મેળા’ નું […]

રાજકોટમાં ધીરગુરૂદેવ પ્રેરિત મેડિકલ સેન્ટરમાં રાહત દરે તબીબી સેવાનો ચોથા વર્ષમાં પ્રારંભ.સૌને લાભ લેવા જાહેર અપીલ

પૂજ્ય શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી શ્રીમતી કુંદનબેન નવીનચંદ્ર દોશી મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર, ૫, વૈશાલીનગર, રૈયા રોડ, સીટી સેન્ટર સામે, રાજકોટ ખાતે વિવિધ કન્સલટીંગ ડોકટર્સની ટીમ દ્વારા આધુનીક લેબોરેટરી, એકસ–રે, સોનોગ્રાફી, ફીઝીયોથેરાપી વિગેરે અનેક પ્રકારની દર્દીનારાયણની રાહતદરે અનેરી સેવા કરવામાં આવે છે. કોવિડ-૧૯ના કપરા સમયમાં જ્યારે હોસ્પિટલો […]